SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन २ गा० ५ कामरागनिवारणोपायः ननु 'यथा बुभुक्षापिपासादीनामशनपानादिभिरेव निवृत्तिस्तद्वत्कामानामुपभोगेन भविष्यति ? १०१ म्, हे शिष्य ! विषयवासनैव तावत्सकलाऽनर्थमूलम्, विशेषतश्चारित्रमुच्छेदयन्ती रागद्वेषौ दृढीकुरुते । यथा विदेशं गतस्य कस्यचित् प्रेयसो जीवितस्यापि श्रुतायां मरणवार्त्तायां जना रुदन्ति न तथा तस्मिन्मृतेऽप्यश्रुतायां तदीयमरणप्रवृत्तौ तस्माच्चेतोविकृतिरेव मुख्यतः सुखदुःखबन्धहेतुः, विषयवासनायाः समुच्छेदमन्तरेण पुनः पुनरष्टविधानां कर्मणामङ्कुरणं न शक्यते प्रतिरोद्धुं तेषां विषयवासना मूलकत्वात् । उक्तश्च - शारीरिक सुखोंकी सामग्रीमें मन न लगा । जिनकी कामना की जाती है, उन्हें काम कहते हैं, उन कामों (शब्द, रूप, गंध, रस, सरी आदि इन्द्रयविषयों) की अपेक्षा न रख । ऐसा करने से दुःखों का अस्तित्व रह नहीं सकता, उनका नाश ही समझ क्योंकि काम हां दुःखों का कारण है। शंका- हे गुरुमहाराज ! जैसे भोजन करनेसे भूख शान्त हो जाती है, और पानी पीने से प्यास बुझती है, वैसेही विषयों का सेवन करनेसे विषयसेवनको इच्छा भो शान्त हो जायगी तो फिर आतापना आदि बाह्य तप क्यों करना चाहिए ? उत्तर - हे शिष्य ! ऐसी शंका करना उचित नहीं है क्योंकि विषयोंकी वासना ( इच्छा ) ही सब अनर्थोंकी जड़ है, और चरित्ररूपी वृक्षकी जड़ को उखाड़नेवाली है । यह रागद्वेषको दृढ़ करती है । परदेश गया हुआ कोई इष्टमित्र जीवित हो परन्तु उसकी मृत्युका समाचार मिले तो सम्बन्धी लोग रोने लगते हैं, और यदि वह मर जाय किन्तु मरनेका समाचार न मिले तो कोई भी नहीं रोता | इससे ज्ञात होता है कि चित्तका विकार ही सुख दुःखका मुख्य कारण है । इसलिए जब तक मनमें विषयवासना का समूल त्याग नहीं होता तब तक आठ कर्मों की સુખાની સામગ્રીમાં મન ન લગાડ. જેની કામના કરવામાં આવે છે તેને કામ કહે છે. એ अभी (शब्द, ३५, गंध, रस, स्पर्श आदि इन्द्रिय-विषयो) नी अपेक्षा न राज्य, प्रेम ४रवाथी દુઃખાનું અસ્તિત્વ રહી શકશે નહિ, એનેા નાશ જ સમજ, કેમકે કામ જ દુ:ખતુ' કારણ છે. શંકા-હે ગુરૂ મહારાજ ! જેમ ભેાજન કરવાથી ભૂખ શાન્ત થઈ જાય છે. અને પાણી પીવાથી તરસ છીપે છે, તેમજ વિષયાનુ સેવન કરવાથી વિષય સેવનની ઇચ્છા શાન્ત થઇ જાય, તેા પછી આતાપના આદિ બાહ્ય તપ કરવાની શી જરૂર ? उत्तर–डे शिष्य ! सेवी शी ४२वी अयित नथो, अस्तु विषयोनी वासना (छ) જ બધા અનર્થાતું મૂળ છે. અને ચારિત્રરૂપી વૃક્ષના મૂળને ઉખાડનારી છે, તે રાગદ્વેષને દૃઢ કરે છે. પરદેશ ગયેલે કોઈ ઇમિત્ર જીવતા હોય પરંતુ તેના મૃત્યુના સમાચાર મળે તા સગાં-સંબ ́ધીએ રાવા લાગે છે. અને જો તે મરી જાય પણ મરવાના સમાચાર ન મળે તા કાઈ પણુ રાતું નથી; એથી સમજાય છે કે ચિત્તના વિકારજ સુખદુઃખનું મુખ્ય કારણ છે. એ કારણથી જ્યાંસુધી મનમાંથી વિષયવાસનાને સમૂળે ત્યાગ નથી થતા ત્યાંસુધી આઠે કર્મોની ઉત્પત્તિને રોકી શકાતી નથી કારણ કે તેનુ મૂળ વિષયવાસના છે. કહ્યું પણુ છેકે શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy