SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ श्रीदशवैकालिकसूत्रे धर्म-अहिंसादित्रयस्वरूपे यस्य प्राणिनः मनः चित्तं सदा-निरन्तरं तिष्ठतीति शेषः, तं-धर्मचित्तं प्राणिनं देवा अपि भवनपत्यादिचतुर्निकाया अपि नमस्यन्ति-नमस्कुर्वन्ति सम्मानयन्तीति यावत्, किं पुनश्चक्रवर्त्यादयो मनुष्या इत्यर्थः । एतादृशोऽयं समुत्कृष्टो धर्मः स्वसमाराधनबद्धपरिकराणां वृन्दारकवृन्दवन्दनीयपदारविन्दतां जनयति, यदि पुनस्त्रिविधकरणयोगेन तदाराधनपरायणो भवेत् तदा शिवमचलमरुजमनन्तमक्षयमव्याबाधमपुनरावृति सिद्धिगतिनामधेयं मोक्षपदमपि समासादयेदेव, कैव कथा तदपेक्षया तुच्छतरदेवेन्द्रचकवादिपदप्राप्तिजनितसौख्यस्य सस्यानुगतपलालवदिति । ननु सर्वधर्माणामहिंसामूलकत्वादहिंसायामेव संयमतपसोरपि धर्मयोः समावेशे सति किं पुनस्तयोः पृथनिर्देशः ? इति चेन्न,---- जिस प्राणोके मनमें अहिंसा, संयम और तपरूप धर्मका निरन्तर निवास रहता है, उस धर्मात्मा प्राणीको भवनवासी, व्यन्तर, ज्योतिषो और वैमानिक इस प्रकार चारों निकायोंके देवता नमस्कार करते हैं अर्थात् संमान करते हैं । गाथामें आये हुए 'अपि' शब्दसे प्रकट है कि जब देवताभी धर्मात्मा प्राणीका संमान करते हैं तो राजा, महाराजा सम्राट और चक्रवर्ती आदिकी बात ही क्या है ? वे भी उसके चरणोमें गिरते हैं। इस प्रकार इस उत्कृष्ट धर्मकी आराधना करनेवाले प्राणी देवों के द्वारा वन्दनीय हो जाते हैं । यदि कोई तीन करण और तीन योगसे उस धर्मकी आराधना भली-भाँति करे तो वह अवश्यही ऐसी सिद्धिगति (मोक्ष) को प्राप्त करेगा जो परम कल्याणरूप है, अचल है, जिसमें किसी प्रकारका रोगदोष नहीं है, जिसका कभी अन्त नहीं होता, जिसमें पहुँच कर क्षय नहीं होता, और न किसी प्रकारकी बाधा शेष रहती है । अहो ! उस मोक्षका क्या कहना है, जिसके आगे नरेन्द्र, इन्द्र, अहमिन्द्र आदिका सुख इतना तुच्छ है जैसे धान्यके आगे भूसा तुच्छ होता है।। મંગલ કહ્યો છે ? આ પ્રશ્નનું સમાધાન કરવાને કહે છે – જે પ્રાણીના મનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને નિરંતર નિવાસ રહે છે. તે ધર્માત્મા પ્રાણીને ભવનવાસી, વ્યક્તર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે નિકાયના દેવતા नभर४२ ४२ छ अर्थात मनु समान ४२ छे. याम मावेला 'अपि' शहथी स्पष्ट થાય છે કે જ્યારે દેવતા પણ ધર્માત્માં પ્રણનું સંમાન કરે છે તે રાજા, મહારાજા, સમ્રાટ અને ચક્રવતી આદિની તે વાત જ કયાં રહી ? તેઓ પણ તેમના ચરણમાં પડે છે. એ રીતે ઉકષ્ટ ધર્મની આરાધના કરનાર પ્રાણું દેવે વડે વંદનીય બને છે. જો કેઈ ત્રણ કરણ અને ત્રણ ભેગથી એ ધર્મની આરાધના ભલી પેઠે કરે છે તે અવશ્ય એવી સિદ્ધિ ગતિ (મેક્ષ) ને પ્રાપ્ત કરે કે જે પરમકલ્યાણરૂપ છે, અચલ છે, તેમાં કોઈ પ્રકારનો રોગદોષ નથી, જેને કદાપિ અંત આવતો નથી જેમાં પહોંચવાથી ક્ષય થતું નથી અને કોઈ પ્રકારની બાધા-પીડા થતી નથી. અહા ! એ મેક્ષની શી વાત કહીએ, જેની આગળ નરેદ્ર ઈદ્ધ અહમિંદ્ર આદિનુ સુખ એવું તુચ્છ છે કે જેમ ધાન્ય આગળ ફતાં તુરછ છે. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy