SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवेकालिकसूत्रे केचित्कासश्वासादिरोगं, केचिदारिद्र्यं च संप्राप्य, हीना दीनास्तत्तपीडापरिहाराक्षमा विविदुर्दशामापन्ना, स्थविरे कलत्रपुत्रादिभिरप्यनादृता क्षुत्पिपासादिभिर्बाध्यमाना म्रियन्ते । (४) देवा अपि परोत्कर्षनिरीक्षणेयद्वेषादिजनिताऽन्तस्तापस्य प्रतिकर्तुमशक्यतया प्रायो दुःखभाज एव दृश्यन्ते । इत्येवमपारपारावारतरलतरङ्ग भङ्गमालायमान जन्मजरामरणाधिव्याधीष्टवियोगाऽनिष्टसंयोगादिजनितविविधसन्तापकलापमाकलयन्तः 'कथमेतस्मात्क्लेशकदम्बकादुन्मुक्ता भविष्यामः ? इत्युपायं समन्तात् संमार्गयन्तो मुनयोऽपि जिनेन्द्रप्रतिपादितं मोक्षमार्गहैं । कोई मनुष्य अंधा होजाता है, कोई बहिरा होजाता है, कोई लंगड़ा होजाता है । किसीको श्वास या खाँसीका रोग हो जाता है । कोई दरिद्रताके दुःखोंसे दीन हीन होकर अनेक प्रकारकी दुर्दशाका अनुभव करता है । वृद्धावस्था में पत्नी पुत्र आदि तिरस्कार करते हैं । अन्तमें क्षुधा पिपासा आदिके भी दुःख उठाकर मरणकी शरण में जाना पड़ता है । ६० (४) कभी देवगति पाकर देवता होजाय तो वहाँ भी तरह-तरह के दुःख विद्यमान हैं । किसी देवताकी विभूति अधिक होती है, किसीकी कम होती है, कम विभूतिवाला अधिकविभूतिवाले देवताको देखकर ईर्ष्या-द्वेष करता है, ऐसा करने से मनमें अत्यन्त सन्ताप होता है । उस सन्तापको मिटाने में जब अपनेको असमर्थ पाता है तो दुःखी होता है । इसलिये संसार में कहीं भी सुख नहीं दिखलाई पड़ता है । जिसतरह अपार सागर में चश्चल तरंगे उत्पन्न होती हैं उसी तरह संसारमें जन्म, मरण, बुढ़ापा, मानसिक चिन्तायें, शारीरिक व्याधियाँ, इष्टवस्तुओंका वियोग, अनिष्टका संयोग आदि अनेक प्रकारके नये-नये दुःख उत्पन्न होते रहते हैं । इन विविध प्रकारके दुःखोंको भली भाँति सभ्यग्ज्ञानद्वारा जाननेसे यह जिज्ञासा होती है कि इस दुःखसमूहसे हम कैसे छूटेंगे ? છે. કોઈ માણસ આંધળા થઈ જાય છે, કેાઈ બહેારા બની જાય છે, કોઈ લંગડા થાય છે. કોઈને શ્વાસ યા ખાંસીના રાગ થાય છે. કેઈ દરિદ્રતાનાં દુઃખાથી દીન-હીન થઈને અનેક પ્રકારની દુર્દશાને અનુભવ કરે છે. વૃદ્ધાવસ્થામાં પત્ની પુત્ર આદિ તેના તિરસ્કાર કરે છે. છેવટે ભૂખ–તરસ આદિનાં દુઃખા પણ વેઠીને તેને મરણ શરણ થવુ પડે છે. (૪) ક્દાચ દેવગતિ પામીને દેવતા થઇ જાય તે ત્યાં પણ તરેહ તરેહનાં દુઃખા વિદ્યમાન હૈાય છે. કાઈ દેવતાની વિભૂતિ અધિક હેયિ છે, કોઈની આછી હોય છે. ઓછી વિભૂતિવાળા અધિક વિભૂતિવાળા દેવતાને જાઈને ઇર્ષા-દ્વેષ કરે છે. એમ કરવાથી મનમાં અત્યંત સંતાપ થાય છે. એ સંતાપને શમાવવાને જ્યારે તે પેાતાને અસમર્થ જુએ છે ત્યારે તે દુઃખી થાય છે. તેથી સંસારમાં કયાંય પશુ સુખ જોવામાં આવતું નથી. જેવી રીતે અપાર સાગરમાં ચંચલ તર ંગા ઉત્પન્ન થાય છે, તેવી રીતે સંસારમાં જન્મ, મરણુ, બુઢાપા, માનસિક ચિંતાઓ, શારીરિક વ્યાધિ. ઇષ્ટ વસ્તુઓના વિયાગ અનિષ્ટના સચાગ આદિ અનેક પ્રકારનાં નવાં નવાં દુઃખા ઉત્પન્ન થતાં રહે છે. એ વિવિધ પ્રકારનાં શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy