SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका सू. १५७ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशोराजवर्णनम् ३४९ चिन्तितः-पुनः पुनः स्मरणरूपो विचारो द्विपत्रित इव, ततः कल्पितः स एव व्यवस्थायुक्तः 'क्षामयेयम्' इति परिणमो विचारः पल्लवित इच, स एव प्रार्थितःइष्टरूपेण स्वीकृतः पुष्पित इव, मनोगतः मससि दृढरूपेण निश्चयः “इ थमेव मया कर्तव्यम्' इति विचारः फलित इव समुदपद्यत-समुत्पन्नः-एवं खलु अहं देवानुप्रियाणां-भवतां वामवामेन यावत्-यावत्पदेन "दण्डदण्डेन प्रतिकूलपतिकूलेन प्रतिलोम प्रतिलोमेनविपर्यासविपर्यासेन' इत्येषां सङ्ग्रहो बोध्यः, एषां व्याख् । पूर्व गता, वर्तितः-प्रवृत्तः तत्-तस्मात्कारणात् मे मम श्रे:-प्रशस्तं यत् गया. अर्थात्-मुझे अपने अपराध की आपसे क्षमा कराना है. ऐसी स्मृति मुझे बार-बार आने लगी. इसलिये-यह विचार द्विपत्रित अङ्कुर की तरह प्रथम अवस्था की अपेक्षा कुछ विशेष पुष्ट होने से चिन्तित प्रकट किया गया है। तथा वही विचार जब व्यवस्थायुक्त हो गया. कि मुझे अवश्य ही इस रूपसे क्षमा कराना है तो द्वितीय अवस्थाकी अपेक्षा और अधिक पुष्ट हो जाने के कारण यह पल्लवित हुवे अङ्कर की तरह कल्पित पद से विशेषित किया गया है. तथा जब वही विचार इष्ट रूप से स्वीकृत कर लिया गया. तो वह पुष्पित हुवे अङ्कुर की तरह हो गया. और जब वही विचार मनमें दृढ रूपसे निश्चय की स्थिति में परिणत हो गया के ऐसा ही मुझे करना है. तो फलित हुवे अङ्कुर की तरह वह हो गया. क्या विचार उत्पन्न हुवा इसी बात को वह अब प्रकट करता है कि हे भदन्त-! मैंने आप देवानुप्रिय के साथ बहुत अधिक प्रतिकूलरूपसे. यावत् दण्ड दण्डरूपसे. अतिशय प्रतिकूलरूपसे व्यवहार किया है. વિશેષિત કરવામાં આવ્યું છે. તેનું કારણ આ છે કે તે વિચાર મરણરૂપ થઈ ગયે હતે. એટલે કે મને મારા અપરાધની આપશ્રીના પાસેથી ક્ષમા કરાવવી છે, એવી સ્મૃતિ વારંવાર આવવા લાગી, એથી આ વિચાર દ્ધિ પત્રિત અંકુરની જેમ પ્રથમ અવસ્થા કરતાં કંઈક વિશેષ પુષ્ટ હોવાથી ચિંતિત રૂપમાં પ્રકટ કરવામાં આવ્યું છે. તથા તેજ વિચાર જયારે વ્યવસ્થાયુકત થઈ ગયું કે મારે ચોક્કસ આવિને ક્ષમા યાચના કરવી છે તે દ્વિતીય અવસ્થા કરતાં વધારે તે વિચાર પુષ્ટ થઈ જવાથી એ પલ્લવિત થયેલા અંકુરની જેમ કર્ષિત પદથી વિશેષિત કરવામાં આવ્યો છે. તેમજ જ્યારે તે જ વિચાર ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઈ ગયા છે તે પુષિત થયેલ અંકુરની જેમ થઈ ગયે અને જ્યારે તે વિચાર મનમાં દદરૂપથી નિશ્ચયની સ્થિતિમાં પરિણત થઈ ગયો કે એવું જ મારે કરવું છે તે ફલિત થયેલ અંકુરની જેમ તે થઈ ગયા. શે વિચાર ઉત્પન્ન થયે? એજ વાતને હવે સ્પષ્ટ કરતાં કહે છે કે-હે ભદંત! આપી દેવાનુપ્રિયની સાથે બહુજ પ્રતીકૂળ રૂપથી યાવત દંડ દંડ રૂપથી-અતિશય પ્રતિકૂળરૂપથી અતિશય પ્રતિલેમરૂપથી અને અતિશય વિપરીત રૂપથી વ્યવહાર કર્યો છે, એથી મારા શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy