________________
-
राजप्रश्नीयसूत्रे जडा: अलसा उद्योगवर्जितत्वात्, यद्वा-जडा इति विवेकविकलाः कर्तव्याकर्त्तव्यज्ञानराहित्यात् जडम्-जडपुरुषमेन पर्युपासते सेवन्ते । तथामुण्डाएतादृशा एव अनावृतमस्तकाः निर्लज्जा इत्यर्थः, त एव मुण्ड-मुण्डित. मस्तकमेन' पर्युपासते । तथा-मूढाः मूर्खा हे योपाहेयज्ञानशून्या एच मूढंसदसद्विवेकविकलमेन पयुपासते। अपण्डिताःयावहारिकबुद्धिविकलास्तत्वज्ञानरहितत्वात्, त एव अपण्डित तत्त्वज्ञानशून्यमेनं पर्युपासते । निर्विज्ञाना:= यह है कि यहां पर विचार के इन विशेषणोंने विचार की आगे२ पुष्टि होती हुई प्रकट की है। जिस प्रकार अंकुर पहिले जमता है. बाद में वह पत्रित होता है, फिर पुष्पित होता है. और अन्त में फलित होता है इसी प्रकार से यहां उसका विचार आगे२ अधिक२ पुष्ट होता गया इसी बात को 'जडा' आदिपदों द्वारा प्रकट किया गया है-उद्योगवर्जित होने से जो जड-अलस होते हैं अथवा तो कर्तव्याकर्तव्यरूप विवेक से रहित होने के कारण विवेक विकल हैं वे ही इस जड पुरुष की उपासना-सेवा करते हैं, तथा जो इसो जैसे मुण्ड-अनावृत खुल्ले मस्तक वाले-निलं ज हैं. वे ही इस मुण्डितमस्तकवाले इसकी सेवा करते हैं, तथा जो हेयोपादेय ज्ञान से शून्य मूढ जन हैं वे ही इस अच्छे बुरे के ज्ञान से विकल हुए इसकी सेवा करते हैं। तत्वज्ञान रहित होने के कारण जो व्यवहारिक बुद्धि से विकल हैं, वेही इस तत्त्वज्ञान शुन्य इस अपण्डित की सेवा करते हैं, तथा बुद्धि हीन होने से जो विशिष्टज्ञान से रहित हैं वेही इस सद्वोधरहित को મને ગત થઈ ગયા. તાત્પર્ય એ છે કે અહીં વિચારના આ વિશેષણોથી અનુક્રમે તે પછીના વિચારોની પુષ્ટિ જ થાય છે. જેમ અંકુર પહેલાં જામે છે. ત્યારપછી તે પત્રિત થાય છે, પછી પુષિત થાય છે અને છેવટે ફલિત થાય છે તેમજ અહીં પણ તેનો વિચાર અનુક્રમે અધિકાધિક પુષ્ટ જ થતો જાય છે. આ વાતને “જ્ઞા વગેરે પદો વડે પ્રકટ કરવામાં આવી છે. ઉદ્યોગ રહિત હવા બદલ જે જડ–આળસુહોય છે અથવા તે જે કર્તવ્યાકર્તવ્યરૂપ વિવેકથી રહિત હોવા બદલ વિવેક વિકલ છે, તે જ આ જડ પુરુષની ઉપાસનાં-સેવા કરે છે. તેમજ જેઓ એના જેવા જ મુંડ-અનાવૃત મસ્તકવાળા–નિર્લજજ છે તે જ આ મુંડિત મસ્તરવાળાઓની સેવા કરે છે તેમજ જેઓ દેપાદેયના જ્ઞાનથી રહિત મૂઢ જન છે તે જ આ વિવેકરહિત પુરુષને સેવે છે. તત્ત્વજ્ઞાનરહિત હોવાથી જે વ્યાવહારિક બુદ્ધિથી વિકલ છે, તે જ આ તત્ત્વજ્ઞાન શૂન્ય અપંડિતને સેવે છે. તેમજ બુદ્ધિહીન હોવાથી જે વિશિષ્ટજ્ઞાનથી રહિત છે તેઓ જ આ સબોધ રહિત પુરુષની સેવા કરે છે. આ કંઈ જાતની
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨