SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ८४४ शाताधर्मकथासूत्रे पकः । एवं खलु हे जम्बूः ! तस्मिन् काले तस्मिन् समये राजगृहे समवसरणम् = भगवतो महावीरस्य समागमनमभूत् यावत्परिषत् पर्युपास्ते । तस्मिन् काले तस्मिन् समये पद्मावती देवी, सौधर्मे कल्पे पद्मावतंस के विमाने सभायां सुधर्मायां ? सिंहासने, यथा काल्याः । एवम् अष्टापि अध्ययनानि कालीगमकेन-कालीदेवी सह पाठेन ज्ञातव्यानि, नवरं = विशेषस्त्वयम् - पूर्वभवे श्रावस्त्यां नगर्यां 'दोज अध्ययन का उत्क्षेप इस प्रकार से है-उस काल में और उस समय में राजगृह नगर में भगवान् महावीर का अगमन हुआ था। लोगों को जब इनके शुभागमन की खबर पड़ी तो वे सब के सब उनको वंदना करने के लिये और उनसे धर्मोपदेश को काम लेने के लिये उनके समीप पहुँचे । प्रभु ने आये हुए परिषद को श्रुतचारित्ररूप धर्म का उपदेश दिया । उपदेश सुनने के बाद उसने प्रभु की यावत् पर्युपासना की। उस काल में और उस समय में पद्मावती देवी जो कि सौधर्मकल्प में पद्मावतंसक विमान मे सुधर्मा सभामें रहती थी और जिसके सिंहासन का नाम पद्म था श्रमण भगवान् महावीर को वंदना करने और उनसे धर्म का उपदेश सुनने के लिये वहां आई। इसके बाद का सम्बन्ध कालीदेवी का जैसा वर्णन पहिले किया गया है वैसा ही जानना चाहिये । इसी तरह से अवशिष्ट सात अध्ययन भी जानना चाहिये । इन आठों ही अध्ययनों को पाठ जैसा कालीदेवी का पाठ है 'वैसा ही है । कोई अन्तर नहीं हैं ( णवरं ) परन्तु जहां अन्तर है वह - હું જખ્! આમાં પહેલા અધ્યયનના ઉત્પ્રેષક આ પ્રમાણે છે-તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું આગમન થયું. લેાકેાને તેમના શુભાગમનની જ્યારે જાણ થઈ ત્યારે તે સર્વે તેમને વંદન કરવા માટે અને તેમની પાસેથી ધમને ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે ગયા. પ્રભુએ આવેલા સ લેાકેાને શ્રુતચારિત્ર રૂપ ધના ઉપદેશ સંભળાવ્યા. ઉપદેશ સાંભળીને લેાકેાએ પ્રભુની યાવત્ પ પાસના કરી. તે કાળે અને તે સમયે પદ્માવતી દેવી-કે જે સૌધર્માં કલ્પમાં, પદ્માવત'સક વિમાનમાં સુધાં સભામાં રહેતી હતી અને જેના સિંહાસનનું નામ પદ્મ હતું-શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા અને તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા ત્યાં આવી. એના પછીનું વર્ણન પહેલાં કરવામાં આવેલા કાલી દેવીના વર્ણનની જેમ સમજી લેવું જોઇએ. આ પ્રમાણે જ બાકીનાં સાત અધ્યયના વિષે પણ જાણી લેવું જોઈએ. એ આઠે આઠ અધ્યયને પાઠ કાલી દેવીના જેવા જ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy