SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ८१८ ज्ञाताधर्मकथासूत्रे , यम् - अस्याः शुम्भादेव्याः ' अधुट्टाई' अर्द्ध चतुर्थानि सार्द्धत्र्याणि पल्योपमानि स्थितिरस्ति । सुधर्मास्वामीमाह - हे जम्बूः ! निक्षेपकः = उपहारोऽध्ययनस्य वाच्यः ॥ ।। इति द्वितीयवर्गस्य प्रथमाध्ययनम् ॥ सिरी भारिया सुंभा दारिया, सेसं जहा कालीए णवरं अछुट्टाई पलिओव माई ठिई, एवं खलु जंबू ! निक्खेवओ अज्झयणस्स एवं सेसा वि चत्तारिअज्झयणा सावत्थीए नवरं माया पिया सरिस नामया एवं खलु जंबू । निक्खेवओ बिईयवग्गस्स बीओ वग्गो समतो) शुभादेवी जो बलिचंचा नामकी राजधानी में शुभावतंसक नामके भवन में रहती थी और शुं नाम के सिंहासन पर बैठती थी वह काली देवी के प्रकरण में वर्णित पाठ के अनुसार प्रभु के समीप उनको वंदना करने के लिये आई। वहाँ उसने नाट्यविधिका प्रदर्शन किया बाद में फिर वह वहां से पीछे अपने स्थान पर चली गई। उसके चले जाने के बाद गौतमस्वामी ने प्रभु से उस शुंभादेवी के पूर्वभव की पृच्छा की तब भगवान् ने उन से इस प्रकार कहा-श्रावस्ती नामकी नगरी थी। उसमें कोष्टक नामका उद्यान था, । नगरी के राजा का नाम जितशत्रु था उसमें गाथा पति रहता था। जिसका नाम शुभ था । इसकी शुभ श्री नाम की भार्या थी । दारिका का नाम शुंभा था। इसके बाद का इसका वर्णन I दारिया, सेसं जहा कालीए गवरं अट्ठाई, पलिओ माई ठिई । एवं खलु जंबू ! निक्लेव अज्झयणस्स एवं सेसा वि चत्तारि अज्झयणस्स सावत्थीए नवरं मायापिया सरिसनामया, एवं खलु जंबू । निक्खेवओ - विईयवग्गस्स पंच अज्झयणा समत्ता बीओ वग्गो समत्तो ) શુભા દેવી-કે જે અલિચ'ચા નામે રાજધાનીમાં શુભાવત'સક નામના ભવનમાં રહેતી હતી અને શુભ નામે સિંહાસન ઉપર બેસતી હતી—કાલી દેવીના પ્રકરણમાં વણ`વેલા પાઠ મુજબ પ્રભુની પાસે તેમને વંદના કરવા માટે આવી. ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ તે ત્યાંથી પાછી પેાતાના સ્થાને જતી રહી. તેમના જતા રહ્યા બાદ ગૌતમ સ્વામીએ પ્રભુની શુભા દેવીના પૂર્વ ભવની પૃચ્છા કરી. ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે— શ્રાવસ્તી નામે નગરી હતી, તેમાં કૈક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. તેમાં શુભ નામે ગાથાપિત રહેતા હતા. શુ'ભશ્રી નામે તેની પત્ની હતી, તેની પુત્રીનું નામ શુભા હતું ત્યારપછીનું તેનું શેષ વર્ણન કાલી દેવીની જેમજ સમજી લેવું જોઇએ. તેમાં અને આમાં તફાવત એટ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy