SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ सप्तदशाध्ययनम् ॥ व्याख्यातं षोडशाध्ययनम् , साम्प्रतं सप्तदशं व्याख्यायते । पूर्वस्मिन्नध्ययने द्रौपधा नागश्रीभवे कुत्सितदानेन तस्या एव सुकुमारिकाभवे निदानेन चानर्थः पोक्तः, साम्प्रतमवशेन्द्रियत्वेनानौँ भवतीत्युच्यते, इति सम्बन्धेन सम्बद्धस्यास्याध्ययनस्येदमादिमंसूत्रम्-' जइणं भंते ! ' इत्यादि । मूलम्-जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सोलसमस्लणायज्झयणस्स अयमट्रे पण्णत्ते सत्तरसमस्त णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अहे पन्नत्ते?, एवं खलु जंबू ! तेणं कालेणं तेणं सत्रहवां अध्ययन का प्रारंभ -आकीर्ण-जातिमान् घोड़े का सत्रहवां अध्ययन प्रारंभः सोलहवां अध्ययन संपूर्ण हुआ-अब सत्रहवां अध्ययन कहा जाता है। पूर्व अध्ययन में यह स्पष्ट किया गया है कि द्रौपदी ने नागश्री के भव में कुत्सित दान दिया था-कडवे तुबेका आहार मुनिराज को दिया था-तथा जब वह सुकुमारिका के भव में उत्पन्न हुई थी तो उसने निदानबंध किया था इससे उसे महान् अनर्थ की प्राप्ति हुई । अब इस अध्ययन में यह विषय स्पष्ट किया जावेगा-कि जो अपनी इन्द्रियों को वश में नहीं रखते हैं-वे अनर्थ के भागी होते हैं । इसी संबंध से सम्बन्धित हुए इस अध्ययन का यह आदिम सूत्र है સત્તરમા અધ્યયનનો પ્રારંભ -: मी तिमान मनु सत्तरभुं अध्ययन प्रारम : સોળમું અધ્યયન પૂરું થઈ ગયું છે, હવે સત્તરમા અધ્યયનની શરૂઆત થાય છે. સોળમા અધ્યયનમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે દ્રૌપદીએ નાગશ્રીના ભવમાં કુત્સિત (ખેટું) દાન કર્યું હતું. કડવા તુંબાને આહાર મુનિરાજને આપ્યો હતો. તેમજ જ્યારે તે સુકુમારિકાના ભાવમાં ઉત્પન્ન થઈ હતી ત્યારે તેણે નિદાન બંધ કર્યો હતો. તેથી તેને મહાન અનર્થની પ્રાપ્તિ થઈ હતી. હવે આ સત્તરમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જેઓ પિતાની ઇન્દ્રિયને વશમાં રાખતા નથી–તેઓ અનર્થ ભેગવે છે. એ જ વાતને સ્પષ્ટ કરતું સત્તરમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy