SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ४५८ ज्ञाताधर्म कथाङ्गसूत्रे चारनिन्दया भविष्यत्यकरणेन निराकृतम् अनयोः कर्मधारये प्रतिहतमत्याख्यातं ततो नस्तत्पुरुषः, न प्रतिहतप्रत्याख्यातम् - अप्रतिहत प्रत्याख्यातं न प्रतिहतं नापि - प्रत्याख्यातं पापकर्म येन सोऽप्रतिहतप्रत्याख्यातपापकर्मा, इति कृत्वा - एवं मत्वा 'नो आढाई' नो आद्रियते, नो परिजानाति = नानुमोदयति नो अभ्युत्तिष्ठति नो पर्युपास्ते स्म ॥ सू०२४ ॥ है वह विरत है। ऐसा जो नहीं होता है वह अविरत है - विरति से रहित है। वर्तमान काल में जिसमें पापकर्मों को स्थिति और अनुभाग के हास से नाश कर दिया है, तथा पूर्वकृत अतिचारों की निंदा से भविष्यत् काल में अकरण से जिसने उन्हें निराकृत कर दिया है ऐसा प्राणी प्रतिहत प्रत्याख्यात पापकर्म कहलाता है । ऐसा जो नहीं करता है - पापकर्मों को न प्रतिहत करता है और न प्रत्याख्यात करता है - वह अप्रतिहत प्रत्याख्यात पापकर्मा है । अष्टादश कर ग्राह्य ( करसे युक्त) जो होता है वह ग्राम है। स्वर्ण आदि की उत्पत्तिकी खाने जिसमें हो वह आकर है । जिसमें अठारह तरह का टेक्स कर नहीं लगता है वह नगर है। जहां पर वणिजनों का निवास हो वह निगम है। धूली का प्राकार जिसमें होता है-अर्थात् धूलि के परकोटे से जो घिरा होता है वह खेट है। कुत्सित नगर का नाम कर्बट है जहां एक अढाई कोस के अन्तराल में ( चारों दिशा से ) ग्राम आदि नहीं पाये जाते हैं वह मडम्ब है । जहाँ पर स्थलमार्ग से एवं जल मार्ग से भाण्ड ( वस्तु ) आते हैं वह द्रोणमुख है । जल पत्तन और स्थलपत्तन के भेद से पतन दो प्रकार का होता है। जहां तापसलोग निवास करते हों वह પાપકર્માંને સ્થિતિ અને અનુભાગના હાસથી નાશ કર્યો છે તેમજ પૂર્વકૃત અતિચારાની નિંદાથી ભવિષ્યકાળમાં અકરણથી જેણે તેમને નિરાકૃત કરી દીધા છે એવું પ્રાણી પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી કહેવાય છે. એવું જે કરતા નથી એટલે કે જે પાપકમાંને પ્રતિહત કરતા નથી અને પ્રત્યાખ્યાત પણ કરતા નથી તે અપ્રતિ હત પાપકર્મો છે. જેમાં સામાન્ય માણસે વસે તે ગ્રામ છે. સેાના વગેરેની ખાશે. જ્યાં હાયતે આકર છે. જેમાં કાઇપણ જાતના વેરા નાખવામાં આવતા નથી તે નગર છે. જ્યાં વાણીયાઓને નિવાસ હોય તે નિગમ છે. માટીની ભીંત ચૈામેર બનાવેલી હાય તે ખેટ છે. કુત્સિત નગરનું નામ કમઁટ છે. જ્યાં અઢિ ગાઉ સુધીમાં ચારે તરફ ગ્રામ વગેરે હતાં નથી તે મડબ છે. જ્યાં સ્થળ માથી અને જળ માથી વાહને આવે છે તે દ્રોણુમુખ છે. જલપત્તન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy