________________
४०६
ज्ञाताधर्मकथाङ्गसूत्रे यत्तु-अभयदेवीयवृत्तौ संज्ञाक्षररूपं द्रव्यं श्रुतं नमस्कुर्वन्नाह-' णमो बंभीए लिवीए ' इत्युक्तं तद् भ्रान्तिमूलकम् पुस्तकवर्तिन्या अकारादिवर्णसंकेतरूपाया लिपेर्द्रव्यश्रुतत्वं न संभवति यतः श्रुतं नाम द्वादशाङ्गीरूपमहत्मवचनं शास्त्रं यस्य कस्यचिज्जीवस्य शिक्षितं स्थितं जितं यावद् वाचनोपगतं भवति स जन्तुस्तत्र वाचनापच्छनादिमिवर्तमानोऽपि श्रुतोपयोगाभावादागममाश्रित्य द्रव्यश्रुतम् , आ भावश्रुतरूप कहा गया है-वह श्रुतज्ञान और श्रुतवान में अभेद के उपचार से ही कहा गया समझाना चाहिये। इसी रूप से ही भगवान ने अनुयोग द्वार में स्थापना आवश्यक और स्थापना श्रुत का कथन किया है। अतः लिपि में भावश्रुत की कल्पना से श्रुतज्ञान की स्थापना मानना कथमपि युक्ति संगत नहीं है। इसी प्रकार लिपि में द्रव्यश्रुतता भी नहीं आती है। क्यों कि द्वादशांगीरूप अर्हत प्रवचन का नाम श्रुत है। श्रुतज्ञान का ज्ञाता जब उसमें अनुपयुक्त अवस्थानवाला है। तब वही आगम की अपेक्षा द्रव्यश्रुत कहा जाता है। संज्ञा अक्षर रूप आकृति को द्रव्यश्रुत नहीं कहा है। इस कथन से इस बात की पुष्टि होती है कि-अभयदेव विरचित वृत्ति में " णमो बंभीए लिवीए" इस पद का अर्थ संज्ञा अक्षररूप द्रव्यश्रुत परक मानकर जो नमस्कार किया गया है -वह भ्रान्तिमूलक है, क्यों कि पुस्तक में रही हुई संकेतित अकार आदि वर्ण की आकृति में द्रव्यश्रुतता संभवित नहीं होती है। वाचना, पृच्छना आदि से अधिगत श्रुत में अनुपयुक्तज्ञाता ही द्रव्यश्रुत है इसी અને શ્રતવાનમાં અભેદેપચારથી જ કહેવાયેલે સમજવું જોઈએ. આ રૂપથીજ ભગવાને અનુગદ્વારમાં સ્થાપના આવશ્યક અને સ્થાપના શ્રતનું કથન કર્યું છે. એટલા માટે લિપિમાં ભાવકૃતની કલ્પનાથી શ્રુતજ્ઞાનની સ્થાપના માનવી કઈ પણ રીતે ચગ્ય નથી. આ પ્રમાણે જ લિપિમાં દ્રવ્યથતતા પણ આવતી નથી. કેમકે દ્વાદશાંગી રૂપ અહંત પ્રવચનનું નામ શ્રત છે. આ શ્રુતજ્ઞાનને જ્ઞાતા જ્યારે તેમાં અનુપયુકત અવસ્થાવાળે હોય છે, ત્યારે તે આગમની અપેક્ષાએ દ્રવ્યશ્રુત કહેવાય છે. સંજ્ઞા અક્ષર રૂપ આકૃતિને દ્રવ્યશુત કહી નથી. मा ४थनथी । वातनी पुष्टी थाय छे समयदेव वि२थित वृत्तिमा " णमो बभीए लिवीए " २मा पहने। म सज्ञा २५६२ ३५ द्रव्य श्रुत५२४ मानीन જે નમસ્કાર કરવામાં આવ્યા છે તે ભ્રાંતિમય છે, કેમકે પુસ્તકમાં રહેલી સંકેતિત અકાર વગેરે વર્ણની આકૃતિમાં દ્રવ્યશ્રુતતા સંભવિત નથી હોતી. વાચના, પૃચ્છના વગેરેથી અધિગત શ્રતમાં અનુપયુકત જ્ઞાતા જ દ્રવ્યકૃત છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩