SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ज्ञाताधर्मकथाङ्गस्त्रे पराः सर्वदोषनिर्मुक्तं शुद्धमद्वितीयमनवद्यं जैनधर्म सावद्यपूजोपदेशेन कुमावचनिकोपमेयं कुर्वन्तः संसारदावानले जनान् पातयन्तः स्वयं च मोहनीयकर्मोदयवशादन्धा इव सन्मार्गतो निपतन्तः स्वात्मानमहितेन मिथ्यात्वेन च पुनः पुनः संयोजयन्ति । यदि मृगतृष्णाऽपि केषांचित् पिपासाकुलानां स्वच्छ जलधारावाहिनी भवेत् तदा प्रतिमापूजापि तेषां द्रव्यलिङ्गिनां परिणामशुद्धि संपादिनी अष्टवि धकर्मदलनी नरामर शिवसुख विधायिनी भवेदिति बोध्यम् । " है । अतः प्रतिमापूजन का उपदेश निश्चित है कि प्रवचनमार्ग से विरुद्ध है । इस विरुद्ध प्ररूपणा करने में तत्पर मनुष्य सर्व दोषों से रहित, शुद्ध और अद्वितीय एवं अनवद्य इस जैनधर्म को सावद्य पूजा के उपदेश से कुप्रावचनिक की तरह कलंकित सदोष कर संसाररूपी दावानल में भोले भाले प्राणियों को डाल रहे हैं और स्वयं भी मोहनीय कर्म के उदय से अन्ध की तरह बन कर सन्मार्ग से विमुख होते हुए अपनी आत्मा को अहित और मिथ्यात्व के कलंक से कलुषित कर रहे हैं । अरे कहीं मृगतृष्णा से भी प्यासे व्यक्तियों की प्यास बुझती हैं ? यदि नहीं, फिर मृगतृष्णा तुल्य इस प्रतिमा पूजन से कर्त्ता की सम्यक्त्व और हित की प्राप्ति होने रूप प्यास कैसे बुझ सकती है सोचो। हां ! यदि ऐसा होता कि मृगतृष्णा स्वच्छजल की धारा बहाकर प्यासे प्राणियों की तृषा को शांत करती तो यह प्रतिमा पूजन भी द्रव्णलिङ्गि यों के परिणामों में शुद्धि करती हुई उनके अष्टकर्मों कों दलने वाली और उन्हें नर, अमर एवं शिवसुख प्रदान करने वाली भी हो सकती । કે પ્રતિમા પૂજનને ઉપદેશ પ્રવચન માથી વિરૂદ્ધ છે. આ જાતની વિરૂદ્ધ પ્રરૂપણા કરવામાં તત્પર માણુસ બધા દાષાથી રહિત, શુદ્ધ, અદ્વિતીય અને અનવદ્ય આ જૈન ધર્મને સાવદ્ય પૂજાના ઉપદેશથી કુપ્રાવચનિકની જેમ કલ'કિત દોષયુક્ત બનાવીને સ`સાર રૂપી દાવાનલમાં ભાળા પ્રાણીઓને નાખી રહ્યો છે અને જાતે પણ માહનીય કર્મના ઉદયથી આંધળાની જેમ થઈને સન્માર્ગથી દૂર થતાં પેાતાના આત્માને અહિત અને મિથ્યાત્વના કલંકથી કલુષિત કરી રહ્યો છે. મૃગજળથી પણ કાઈ દિવસે તરસ્યા માણુસેની તરસ મટી શકી છે? જો આવું નથી તેા પછી મૃગજળ જેવી આ પ્રતિમા પૂજનથી કર્તાની સમ્યકત્વ અને હિતની પ્રાપ્તિ થવા રૂપ તરસ કેવી રીતે મટી શકે તેમ છે. જો મૃગજળ નિર્મળ પાણીના ઝરા થઈને તરસ્યાં પ્રાણીઓની તરસ મટાડી શકત તા આ પ્રતિમા પૂજા પણ દ્રવ્યલિંગિઆના પરિણામેામાં શુદ્ધિ કરનારીતેમના આઠ કર્મોને નષ્ટ કરનારી અને નર, અમર અને શિવ-સુખ આપનારી પણ થઈ શકત ? શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy