SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ३९९ अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा सः जीवनपरिवन्दनमाननपूजनाद्यर्थे जनः स्वयमेव पृथिवी शस्त्रं समारभते =पृथिव्युपमर्दकं द्रव्यभावशस्त्रं व्यापारयति । अन्यैर्वा पृथिवीशस्त्रं समारम्भयति =उद्योजयति । पृथिवीशस्त्रं समारभमाणान् अन्यान् समनुजानाति अनुमोदयति । एवमतीतानागताभ्यां, तथा मनोवाकायैश्च पृथिवीशस्त्रसमारम्भभेदा अवगन्तव्याः। पृथिवीशस्त्रं समारभमाणः किं फलं प्राप्नोतीत्याह-" तं से अहियाए" इत्यादि । "तं" तत्-पृथिवीकायसमारम्भणं, "से" तस्य-पृथिवीशस्त्रं समारभमाणस्य " अहियाए” अहिताय अकल्याणाय भवतीति शेषः। 'तं' तत् = तदेव च पृथिवीकायसमारम्भणमेव च “ से " तस्य पृथिवीशस्त्रं समारभमाणस्य "अबोहीए " अबोधये सम्यक्त्वालाभाय जिनधर्मप्राप्त्यभावाय च भवति । __ पृथिवीकायसमारम्भणं हि-कृतकारितानुमोदितभेदेन त्रिविधम् , तस्यातीतकाय के विनाशस्वरूप द्रव्य भाव शस्त्रका व्यापार करता है, दूसरों से कराता है और इस शस्त्र का प्रयोग करने वाले प्राणियोंकी अनुमोदना करता है इसी प्रकार भूत और भविष्यत काल में मनवचन और काय से(त्रियोग और त्रिकरणके संबंधसे) यह जीव पृथिवी कायका समारम्भ करने वाला हुआ है और होगा। अतः जिस प्रकार वर्तमान में त्रियोग और त्रिकरण के संबंध से इस पृथिवी काय समारंभ के भेद होते हैं उसी प्रकार भूत और भविष्यत काल में भी उनके संबंध इसके भेद जानलेना चाहिये। यह पृथिवी काय का समारंभरूप शस्त्रका प्रयोग प्रयोक्ता जीवको कभी भी कल्याण एवं सम्यक्त्व के लाभ जिनधर्म की प्राप्ति की प्राप्ति कराने वाला नहीं होता है। ___भावार्थ-पृथिवीकाय का समारम्भ कृत, कारित और अनुमोदना (કાર્ય) કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને આ શસ્ત્ર પ્રયોગ કરનાર પ્રાણીઓની અનુમોદના કરે છે. આ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળમાં મન, વચન અને કાયથી (ત્રિયોગ અને ત્રિકરણના સંબંધથી ) આ જીવ પ્રવિ. કાય સમારંભ કરનાર થયેલ છે અને થશે. એટલા માટે જેમ વર્તમાનકાળમાં ત્રિગ અને ત્રિકરણના સંબંધથી આ પૃથ્વિકાય સમારંભના ભેદ (પ્રકાર) હોય છે તેમજ ભૂત અને ભવિષ્યત કાળમાં પણ તેમના સંબંધ તેમજ ભેદ જાણી લેવા જોઈએ. આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્ર પ્રયોગ પ્રયકતા જીવન માટે કદાપિ કલ્યાણ સમ્યકત્વને લાભ તેમજ જીન ધર્મની પ્રાપ્તિ કરાવનાર થતું નથી. ભાવાર્થ–પૃથ્વિકાય સમારંભ કૃત, કારિત અને અનુમંદનાના ભેદથી ત્રણ પ્રકાર છે. અતીત અને અનાગત કાળના ભેદથી તેના બીજા ત્રણ ત્રણ श्री शतधर्म अथांग सूत्र :03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy