________________
अनगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रोपदीचर्चा वा अक्षं वा वराटक वा एको वा अनेको वा सद्भावस्थापना वा असद्धावस्थापना वा ' आवश्यक '-मिति स्थापना स्थाप्यते, तदेतत् स्थापनावश्यकम् ।
भावावश्यकस्वरूपशून्ये गोपालदारकादौ आवश्यकेति नामकरणे नाम्नानाममात्रेणावश्यकं नामावश्यक गोपालदारकादिर्भवति। स्थापनाऽपि भावावश्यक एवं अक्ष-शतरंज की गोटी आदि में एक अथवा अनेक आवश्यक क्रिया करने वाले श्रावक आदि का तदाकार अथवा अतदाकार लिखित चित्र स्थापना आवश्यक (निक्षेप ) है यह स्थापना दो प्रकार की है एक सद्भाव स्थापना और २ दूसरी असद्भावस्थापना ! सद्भाय स्थापना में जिसकी स्थापना की जाती है उसकी सर्व आकृति कोतरी रहती है असद्भूत स्थापना में इस प्रकार की आकृति आदि नहीं रहती है वहां पर केवल संकेत ही है जैसे शतरंज की गोटियां में यह प्यादा है यह बजीर है, यह हाथी है इत्यादि सिर्फ कल्पना ही कल्पना रहती है-वहां उनका कोई भी आकार कोतरा नहीं रहता है। नाम निक्षेप में जिस प्रकार भाव आवश्यक शून्यता रहती है उसी प्रकार स्थापना में भी यही बात रहती है किसी गोपाल (ग्वालिये) के लड़के का “ आवश्यक" इस प्रकार का नाम जिस प्रकार भाव आवश्यक रहित नाम निक्षेप में है उसी प्रकार भाव आवश्यक के स्वरूप से शून्य स्थापना निक्षेप में भी “ यह आवश्यक है" यह स्थापना निक्षेप है। આવે છે, કાષ્ટ, પુસ્તક, ચિત્ર અને અક્ષશતરંજ ની સોગઠી વગેરેમાં એક કે અનેક આવશ્યક ક્રિયા કરનાર શ્રાવક વગેરેનું તદાકાર કે અતદાકાર લેખિત ચિત્ર-સ્થાપન આવશ્યક ( નિક્ષેપ) છે. આ સ્થાપના બે પ્રકારની છે. એક સદુભાવ સ્થાપના અને બીજી અસદ્દભાવ સ્થાપના. સદ્દભાવ સ્થાપનામાં જેની સ્થાપના કરવામાં આવે છે તેની આકૃતિ સંપૂર્ણ પણે કોતરેલ હોય છે અસદુભૂત સ્થાપનામાં આ જાતની આકૃતિ વગેરે રહેતી નથી ત્યાં ફક્ત સંકેત જ છે. જેમ શેતરંજની સોગઠીઓમાં આ પાયદળ છે, આ વજીર છે, આ હાથી છે વગેરે ફક્ત કેરી કલ્પના જ હોય છે તેમાં તેમની કેઈપણ જાતની આકૃતિ કતરેલી હોતી નથી. નામ નિક્ષેપમાં જેમ ભાવ આવશ્યક શૂન્યતા રહે છે તેમજ સ્થાપનામાં પણ એ જ વાત હોય છે. કેઈ ગોવાળિયાના પુત્રનું “આવશ્યક ” આ જાતનું નામ જેમ ભાવ આવશ્યક રહિત નામ નિક્ષેપમાં છે તે પ્રમાણે જ ભાવ આવકના સ્વરૂપથી શૂન્ય સ્થાપના નિક્ષેપમાં પણ “આ આવશ્યક છે” આ સ્થાપના નિક્ષેપ છે.
श्री शताधर्म थांग सूत्र :03