SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ - - अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा ३३५ धर्मत्वम्, अन्यविधेष्वावश्यकेषु रागद्वेषहिंसादिदोषसद्भावेन मोक्षमार्गोपदेशे प्रवृत्तस्य तीर्थकररय चाऽऽज्ञाया अभावेन न तत्र धर्मलक्षणं समनुगच्छति, तेषां मोक्षसाधकत्वाभावाज्जैनधर्मपदं लब्धु-मनुर्हत्वात् । तथाचोक्तमनुयोगद्वारे-- __"से किं तं नामावरसयं ? । नामावस्सयं जरस णं जीवस्स वा अजीवस्स वा के भेद से ४ चार निक्षेपों का कथन किया है उनमें नाम स्थपना और द्रव्य रूप धर्म निक्षेप के आराधन करने की भगवान ने जीवों को आज्ञा नहीं दी है क्यों कि इनसे जीवों को धर्म की प्राप्ति नहीं होती है। धर्म की प्राप्ति कराने वाला केवल भाव निक्षेपरूप आवश्यक है। इसकी आराधना से ही जीवों को धर्म प्राप्त हुआ करता है-अतः इस में ही धर्मरूपता प्रकट की गई है बाकी के इसके अतिरिक्त निक्षेपों में-आवइयकों में रागद्वेष और हिंसा आदि दोषों का सद्भाव होने से एवं मोक्ष मार्ग के उपदेशप्रदान करने में प्रवृत्त तीर्थकरों की इनके आराधन करने में आज्ञा का अभाव होने से धर्म के लक्षण का समन्वय ही नहीं होता है। मुक्ति का जो साधक होता है वही जैन-धर्म है। इन ३ निक्षेपरूप आवश्यकों में मुक्ति की साधकता का अभाव है-इसलिये ये जैनधर्म के पदको स्वप्न में भी प्राप्त नहीं कर कते हैं। अनुयोगद्वार में यही बात कही गई है से किं तं नामावस्सयं ? नामावस्मयं जस्स णं जीवस्स अजीवरस આવશ્યક સૂત્રમાં નામ, રથાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર નિક્ષેપ નું કથન કર્યું છે. તેમાં નામ, સ્થાપના, અને દ્રવ્યરૂપ ધર્મ નિક્ષેપને આરાધવાની ભગવાને જીવેને આજ્ઞા આપી નથી કેમ કે એમનાથી અને ધર્મની પ્રાપ્તિ થતી નથી ધર્મની પ્રાપ્તિ કરાવનારે કેવળ ભાવનિક્ષેપરૂપ આવશ્યક છે. એની આરાધનાથી જ જીને ધર્મની પ્રાપ્તિ થાય છે એથી આમાં જ ધર્મરૂપતા બતાવવામાં આવી છે. એના સિવાયના બીજા નિક્ષેપમાં-આવશ્યકમાં–રાગદ્વેષ અને હિંસા વગેરે દેને સભાવ હોવાથી અને મોક્ષ માર્ગને ઉપદેશ આપવામાં પ્રવૃત્ત તીર્થકરોની એમની આરાધના કરવાની આજ્ઞાને અભાવ હોવાથી ધર્મના લક્ષણને સમન્વય જ થતું નથી. મુકિતને જે સાધક હોય છે તે જ જન-ધર્મ છે. આ ૩ નિક્ષેપરૂપ આવશ્યકમાં મુકિતની સાધકતાનો અભાવ છે માટે એઓ જન ધર્મના પદને સ્વપમાં મેળવી શકે તેમ નથી. અનુગદ્વરમાં એ જ વાત કહેવામાં આવી છે– से किं तं नामावासय ? नामावस्सय जस्स णं जीवस्स अजीवरस वा जीवाण वा श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy