SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ ज्ञाताधर्म कथाङ्गसूत्रे मनवद्यां महार्थी महानुभाव निपुणेजनविज्ञेयां द्रव्यपर्याय प्रपञ्चवतीमनाद्यनिधनाम् । अस्य प्रवचनस्याऽऽद्यन्तरहितत्वं च भगवता नन्दीमुत्रे निगदितम् - इच्चेइयं दुवालसंग गणिपिडगं न कयाइ णासी ॥ " इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं न कदापि नासीत् ॥ इत्यादि । " है और पर्याय की अपेक्षा से उत्पादन व्ययरूप है, इसलिये भी जिन प्रतिपादित आगमरूप आज्ञा स्वयं द्रव्य और पर्याय के विस्तार वाली है । अथवा जीवादिक समस्त ६ द्रव्यों की त्रिकालवर्ती समस्त पर्यायें इसमें प्रतिपादित हुई हैं, अथवा कोई भी द्रव्य कभी भी पर्याय रहित नहीं हो सकता है- स्वभाव पर्यायें और व्यञ्जन पर्यायें, विभाव पर्यायें और अर्धपर्याये प्रत्येकक्षण में समस्तद्रष्पों में होती रहती हैं, इत्यादिरूप से द्रव्य और पर्यायों का प्रतिपादन इस आज्ञा में भगवान ने प्रदर्शित किया है इस अपेक्षा भी यह द्रव्य और पर्याय के विस्तार वाली मानी गई है तथा यह अनादि अनन्त है न कभी इस आज्ञा की आदि हुई है और न कभी इसका विनाश होगा। नंदीसूत्र में भी प्रवचन की अनादि अनन्तता के विषय में " इच्चेइयं दुबालसंग गणिपिडिगं न कयाइनासी" यही कहा है- ऐसा कोई सा भी काल नहीं था कि जिस काल में इस द्वादशांगरूप गणिपिटकका सद्भाव नहीं था । અપેક્ષાથી દરેક જીવ વગેરે પદાથ ધ્રૌવ્યરૂપ છે. અને પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ યરૂપ છે. એટલા માટે પણ જિન પ્રતિપાદિત આગામરૂપ આજ્ઞા પાતે દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ ( વિસ્તાર ) વાળી છે. અથવા તેા જીવ વગેરે બધા ૬ દ્રન્ગેાના ત્રિકાલ વર્તા સમસ્ત પર્યાય આમાં પ્રતિપાદિત થયા છે, અથવા કોઈ પણ દ્રવ્ય કાઈ પણ દિવસે પર્યાય રહિત થઇ શકતું નથી. સ્વભાવ પર્યાયા અને વ્યંજન પર્યાય, વિભાવ પર્યાય અને અ પર્યાયે દરેક ક્ષણમાં બધા દ્રષ્યેામાં થતી રહે છે. ઇત્યાદિ રૂપથી દ્રવ્ય અને પર્યાયોનું પ્રતિપાદન આ આજ્ઞામાં ભગવાને ખતાવ્યું છે. આ અપેક્ષાથી પણ આ દ્રવ્ય અને પર્યાયના પ્રપ ંચ ( વિસ્તાર ) વાળી માનવામાં આવી છે. તેમજ આ અનાદ્ધિ અત ત છે. કોઈ દિવસ આજ્ઞાની આદિ થઇ નથી અને કોઇ પણ દિવસે આને વિનાશ धशे नहि. नहीसूत्रमां पशु अवयननी नाहि अनंतताने लगती ( इच्चे इयं दुवासंग गणिपिडग' न कयाइनासी) से ४ वात अहेवामां भावी छे. એવા કોઈ પણ કાળ હતા નહિ કે તે કાળે આ દ્વાદશાંગ રૂપ ગણપિટકના સદ્દભાવ હતા નહિ. આ રીતે આ આગમની મહત્તા અથવા તે એના મહા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy