SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाताधर्मकथाङ्गसूत्रे १७८ वर्णनं बोध्यमित्यर्थः, ' यावरयणप्पभाए सत्तसु उववन्ना' यावद् रत्नप्रभायां सप्तसत्पन्ना=अयं भावः- उरः परिसर्पमत्रतो निःसृत्य पञ्चभ्यां धूमप्रभायां पृथिव्यामुत्कृष्टतः सप्तदशसागरोपमस्थितिकेषु नैरयिकेषूत्पन्ना, ततो निः सृत्य द्वितीयबारमुरः परिसर्वेषूत्पद्यते, तत्रापि पूर्ववत् कालं कृत्वा द्वितीयवारमपि पञ्चम्यां पृथि तहा नेपच्वं जाव रथणपभाओ सत्तसु उबवन्ना, तओ उच्चद्विक्त्ता जाई ईमाई खाघर विहाणाई जाव अदुत्तरं च णं खरवायर पुढविकाइयत्ता ते तेसु अगसतसहस्स खुत्तो) वहां से भव स्थिति समाप्त होते ही वह निकली- निकल कर तीसरी बार भी मत्स्य की पर्याय में उत्पन्न हुई। वहां शस्त्र विद्ध होकर दाह की व्युत्क्रान्ति से मरी सो मर कर दुबारा भी छठी ही पृथिवी में २२ बावीस सागर की उत्कृष्ट स्थिति ले कर उत्पन्न हुई । वहाँ की भवस्थिति समाप्त कर जब वह वहां से निकली तो उरः परिसर्प की पर्याय में उत्पन्न हुई । वहाँ पर भी वह शस्त्र विद्ध होकर दाह की व्युत्क्रान्ति से - उत्पत्ति से काल अवसर काल कर धूमप्रभा नाम की पंचम पृथिवी में नैरयिक की पर्याय से उत्पन्न हुई। वहां सतरह सागर की उत्कृष्ट स्थिति इसकी हुई। गोशालक की तरह इसका वर्णन जानना चाहिये । तात्पर्य इसका इस प्रकार है१७ सागर की उत्कृष्टस्थिति वाले पंचम नरक से निकल द्वितीय बार भी वह उरः परिसर्प की पर्याय से उत्पन्न हुई । वहां से पूर्व की तरह उव्वट्टित्ता मच्छेसु उरएसु एवं जहा गोसाले तहा नेयच्वं जाव रयणप्प भाओ सत्तसु उववन्ना, तओ उच्चट्ठित्ता जाई इमाई खयरविहाणारं जाव अदुत्तरं चणं खरखायरपुढविकाइयत्ता ते तेसु अणेगसतसहस्सखुत्तो ) ત્યાંની ભસ્થિતિ પૂરી થતાં જ તે ત્યાંથી નીકળી અને નીકળીને ત્રીજી વાર પશુ માછલીના પર્યાયમાં જન્મ પામી. ત્યાં શસ્ત્રથી વીંધાઈને તથા દાડુથી પીડાઈને મરણ પામી અને તે વખતે પણ છડી પૃથિવીમાં ૨૨ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઇ. ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તે ઉરઃ પરિસર્પના પર્યાયમાં જન્મ પામી. ત્યાં પણ તે શસ્ત્રથી વીધાઈને અને દાહથી પીડાઈને કાળ અવસરે કાળ કરીને ધૂમપ્રભા નામની પંચમ પૃથિવીમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની થઈ. ગેાશાલકની જેમ આનુ વર્ણન જાણી લેવું જોઇએ. મતલખ આની આ છે કે ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચમ નરકથી નીકળીને બીજી વખત પણ તે ઉઃ પરિસના પર્યાયથી જન્મ પામી. ત્યાંથી પણ પહેલાંની જેમજ કાળ અવસરે કાળ કરીને ખીજીવાર પણ આ પંચમ પૃથિવીમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy