SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका सू. ४ अभवकुमारचरितनिरूपणम् न्तविचारो गुह्यम्, धर्म लोकनीतिविरुद्ध निकृष्टतमव्यवहारमतीकारचिन्तनार्थमेकान्त- विचारो रहस्यमिति तेजस्तिमिरवदेषां महदन्तरमस्तीति । 'मेढी' मेधिः त्रीहि-यव- गोधूमादि मर्दनार्थ खले निखाय स्थापितो दार्वादिमयः पशुवन्धनस्तम्भो यत्र पशिो बद्धा बलीवर्दादयो व्रीह्यादिमर्दनाय परितो भ्राम्यन्ति तत्सादृश्यादयमपि मेधिः, अर्थादेतदम्बलम्बेनैव सर्वस्यापि राजकुटुम्बम्यावस्थानमिति । 'पमाणं' प्रमाणम् = प्रत्यक्षादि प्रमाणवद् हेयोपादेयएकान्त स्थान में प्रतीकार चिन्तवन किया जाता है वे विचार गुल हैं। धर्म, लोक एवं नीति से विरुद्ध जो निकृष्टतम व्यवहार है उस व्यवहार के प्रतिकार के लिये जो विचारधारा एकान्त में की जाती हैं उस विचार धारा का नाम रहस्य है। ७५ मेढी-मेघि किसानजन गोधूम आदि अनाज की दांय करने के लिये जब प्रवृत्त होते हैं तब वे अनाज के ढेर के बीच में एक लकडी का स्तम्भ गाढते हैं और उसमें पंक्तिबद्ध बैलों को बांधकर फिर उन्हें उस ढेर पर चलाते हैं इससे गेंहू और भूसा दोनों मर्दित होकर अलगर हो जाते हैं। तो जिस प्रकार उन पशुओं के चलने में अवलंबन भूत वह मेधि होता है - इसी तरह यह अभयकुमार भी राजा के लिये अपने राजकुटुम्ब के अवस्थान में आलंबनरूप था । अर्थात् इसके सहारे समस्त राज कुटुम्ब का अवस्थान था । प्रमाण स्वरूप था । इसका तात्पर्य यह है कि जिस प्रकार प्रत्यक्ष आदि प्रमाण उपादेय पदार्थो में प्रवृत्ति और हेय पदार्थों से निवृत्ति कराते हैं तथा संशयादि से रहित होकर जैसे वे परि દોષાને દૂર કરવા માટે એકાંતમાં જે ચર્ચા કરવામાં આવે છે, તે વિચાર ગુહ્ય છે. ધર્મી, લેાક અને નીતિ વિરુદ્ધ જે સૌથી ખરાબ વ્યવહાર છે, તે વ્યવહારની સામે પ્રતિકારના માટે જે વિચારો એકાંતમાં કરાય છે, તે વિચારો ‘રહસ્ય' કહેવાય છે. મેઢી–(મેધિ–) ખેડૂતો ઘઉં વગેરે અનાજ ઉપર હાલણું કરે છે, ત્યારે તેઓ અનાજના ઢગલાની વચ્ચે એક લાકડીના થાંભલા ૨ાપે છે અને તેમાં હરેાળમાં ખળદો જોડીને તે ઢગલા ઉપર ચલાવે છે. તેથી ઘઊં અને ‘ભૂંસા’ અને ખૂંદાઈ ને જુદાજુદા થઈ જાય છે. તા જેમ પશુઓને ફરવામાં ખાસ અવલંબ તે મેષ્ઠિ (થાંભલા) હાય છે, તેજ પ્રમાણે આ અભયકુમાર પણ રાજાને માટે પોતાના રાજકુટુંબરૂપ સ્થાનમાં આલંબન (આધાર)રૂપ હતા. મતલબ એ છે કે એના આધારે જ આખા રાજકુટુંબની સ્થિતિ હતી. એ પ્રમાણુ સ્વરૂપ હતા, એના અર્થ એ છે કે જેમ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ ઉપાદેય પદાર્થીમાં પ્રવૃત્તિ અને હેય પદાર્થોથી નિવૃત્તિ કરાવે છે, તેમજ સ`શય વગેરેથી મુકત થઈને જેમ તે પદાર્થોના પરિચ્છેદક હાય છે, તેજ રીતે અભયકુમાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy