SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ८4 ज्ञाताधर्मकथाङ्गसूत्रे हस्तकौशलं ? कीदृशं सुन्दरं खातं खनित ? मिति । तत्रालक्षितत्वेन स्थितश्चौरः स्वप्रशंसां श्रुत्वा परममोदमाप । तत्र कश्चित्कर्षकोऽवदत्-नात्र कोऽपि विस्मयः, यस्य यत्राभ्यासस्तस्य तत्र न किमपि दुष्करम्-अपि तु सर्व सुकरमेवेति निशम्य तस्करोऽन्तः क्रोधाध्मातः क्षेत्रे गत्वा सुप्तं तं कृषीवलमवादीत-रे दुष्ट । त्वां मारयितुमागतोऽस्मि यत्त्वया मम खातं न प्रशंसितम् । कर्षको वदति-किं मयाऽनुचितं कथितं यस्य यत्राभ्यासप्रकर्षस्तस्य तत्सुलभमेव, पश्य तव कथनानु. सारेण मुद्गान् अघोमुखान् तिर्यङ्मुखानूर्ध्वमुखान वा भूमौ पातयामि । तस्करो लगे-देखो तो सही-चोरने इसमें कैसी अच्छी अपनी हस्त कुशलता दिखलाई है क्या वढिया कमलाकार खात खोदा है। प्रशंसा करनेवाले लोगों के बीच में चोर भी छुपा हुआ था जो अपनी इस प्रकार प्रशंसा सुनकर वडा खुश हो रहा था। इस जनसमूह में एक किसान भी संमिलित था। जो इस प्रकार कह रहा था-इसमें अचरज करने की कोई बात नहीं है-जिसे जहां अभ्यास होता है-वहां उसे कुछ भी दुष्कर नहीं होता है सर्व उसे सहज होता है। किशान की इस प्रकार बातचीत करने की पद्धति देखकर चोर को भीतर २ बडा क्रोध आया-वह रात्रि में उस किसान के पास खेत में जाकर बोला रे दुष्ट ? मैं तुझे मारने के लिये यहां आया हूँ-कारण तूने मेरे कमलाकार खात की प्रशंसा नहीं की है। चोर की इस बात को सुनकर किसान ने कहा-भाई मैंने क्या अनुचित कहामैंने तो यही कहा है कि जिसका जिस विषयमें अधिक अभ्यास होता है वह उसे सुलभ ही होता है-उस कार्य करने में उसे कोई कठिनाई नहीं વખાણ કર્યા. તેઓ કહેવા લાગ્યા“જુઓ, ચેરે આમાં કેવી હાથકારીગરી બતાવી છે. કમળના આકાર જેવું કેવું સરસ બકેરૂં [ખાતર પાડયું છે. “વખાણ કરનારાઓની વચ્ચે ચાર પણ છુપાઈ રહ્યો હતો. પોતાના આ જાતના વખાણ સાંભળીને તે બહ ભારે ખુશ થઈ રહ્યો હતો. આ ટેળામાં એક ખેડૂત પણ હતા. જે આ પ્રમાણે કહેવા લાગે કે-“આમાં નવાઈની શી વાત છે. જેને જ્યાં અભ્યાસ હોય છે, ત્યાં તેને કંઈ પણ અઘરૂં હોતું નથી. બધું તેને માટે સરળ હોય છે, ખેડૂતની આ પ્રમાણે વાત સાંભળીને ચેરના હૃદયમાં ભારે રોષ પ્રકટો, અને રાત્રે ચેર ખેતરમાં એવું તેની પાસે જઈને બોલ્યો કે-“દુષ્ટ ! અહીં હું તને મારવા આવ્યો છું. કેમકે તે મારા કમળના જેવા આકારવાળા બાકોર ના વખાણ નથી કર્યા. ખેડૂતે ચિરની આ વાત સાંભળીને કહ્યું-“ભાઈ! તને મેં શું ખોટું કહ્યું મેં તે તને એમજ કહ્યું કે જે વિષયમાં જેને સારે અભ્યાસ હોય તે વિષય તેને માટે સરળ હોય છે. તે વિષચની બાબતના ગમે તે કામમાં તેને કઈ પણ જાતની મુશ્કેલી નડતી નથી. જુઓ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy