SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ४ प्रश्नादिनिरूपणम् सा गता गृहं, मिलितो लब्धलक्षलाभः पुत्रः, हर्षप्रकर्षमुपागता। तदनु सा बहुमूल्य पारितोषिकमादाय सरस्तीरमागत्य तौ पृष्टवतीकथं ज्ञातमेतदवृत्तमिति। अविमृश्यकारी ब्रूते-प्रश्नसमये तव मस्तकान्निपत्य कुम्भः स्फुटितस्तेन मया ज्ञातं-'मृतस्तव पुत्रः' इति । तत्पश्चाद् विमृश्यकारी प्रवक्ति-प्रश्नसमकालमेव तब घटाऽधो भूमौ निपतितस्तज्जलं च सरोजलेन साकं मिलितं तेन मया ज्ञातं-'यस्य यज्जलं तत्तेन तुम्हारा पुत्र घर पर आ गया है। उसके मुखावलोकन से तुम परम हर्ष का अनुभव करो। इस प्रकार उस विनयशील विचारक शिष्य के वचन सुन. कर उसे मानो नई चेतना सी प्राप्त हो गई हो इस तरह बनकर वह अपने घर पहुँची। पहुँचते ही वहां उसने एक लाख रुपयों को कमा. कर साथ में लाये हुए अपने पुत्र को देखा-देखते ही उसे परम आनन्द का अनुभव हुआ हर्ष प्रकर्ष से युक्त हो कर वह बहुमूल्य पारितोषिक लेकर पुनः उस तालाब के किनारे पर वह आई। आते ही उन दोनों से उसने पूछा-भाई बतलाओ तुमने यह सब कैसे जाना। सुनकर अविमृश्यकारी शिष्यने उससे कहा-मा! प्रश्न पूछने के साथ ही जब तुम्हारे मरतक से घडा गिर कर फूट गया तो मैने विचार किया कि जिस प्रकार यह घडा अचानक गिरकर फूट गया है उसी प्रकार तुम्हारा पुत्र भी मर गया है। विमृश्यकारीने अपनी बात के समर्थन में उसे कहा -कि मातः ? प्रश्न करने के समकाल में ही जब आप का घडा जमीन पर गिर पडा और उसमें का जल सरोवर के साथ मिल गया ઘેર આવી ગયા છે. તેનું મે જોઈને તમે ખૂબ જ આનંદ અનુભવો. આ રીતે વિનયી અને વિચારક શિષ્યના વચન સાંભળીને તેણે જાણે કે નવી ચેતનાન મેળવી હોય, તેમ તે તરતજ પોતાને ઘેર ગઈ અને ઘેર પહોંચતાં જ ત્યાં તેણે એક લાખ રૂપિયા કમાઈ આવેલ પિતાના પુત્રને જોયો. જોતાંની સાથે જ તેનું હૈયું આનન્દથી તરબોળ થઈ ગયું. પ્રસન્ન થતી તે બહ કીમતી ભેટ લઈને તેજ તળાવને કાંઠે ફરી આવી આવીને તેઓ બન્નેને તેણે પૂછ્યું “ભાઈ. તમે આ બધું કેવી રીતે જાણ્યું ?” એ સાંભળીને અવિમુખ્યકારી [અવિચારી શિવે કહ્યું—“મા! પ્રશ્ન કરતાંની સાથે જ તમારા માથા ઉપરથી ઘડો પડીને ફટી ગયે, ત્યારે મને થયું કે જે રીતે આ ઘડો ઓચિંતે પડીને ફૂટી ગયે, તે રીતે તમારે પુત્ર પણ મરણ પામ્યા હશે. “વિમૃથ્યકારીએ [વિચાર પિતાની વાતના સમર્થનમાં કહ્યું કે “મા! પ્રશન કરતી વખતે તમારે ઘડો જમીન પર પડે અને તેનું પાણી સરેવરના પાણીની સાથે મળી ગયું તે એ ઉપરથી મેં જાણ્યું કે જે પ્રમાણે આ ઘડાનું પાણી આ સરોવરના પાણીની સાથે મળી ગયું છે, તે જ પ્રમાણે તમારા પુત્ર પણ તમને જલ્દી મળવો જોઈએ. આ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy