________________
તા. ૧૫-૭-૬૩ ના રાજ કલાસવાર
મેમ્બરોની સંખ્યા.
२७
આધ મુરબ્બીશ્રી, ૫૦૦૦ થી વધુ રકમ ભરનારા ૩૨ મુરબ્બીશ્રી, ૧૦૦૦ થી વધુ રકમ ભરનારા સહાયક મેમ્બરો, ૫૦૦ થી વધુ રકમ ભરનારા ૫૮૬ લાઇફ મેમ્બરા, ૨૫૦ થી વધુ રકમ ભરનારા
૧૩૩
૪૯ ખીજા નંબરના જુના મેમ્બરો, ૧૫૦ થી વધુ રકમ ભરનારા ૮૨૭ કુલ મેમ્બરશ.
રૂપિયા અસેા પચાસ તથા રૂપિયા પાંચસા વાળા મેમ્બરા લેવાનુ હવે ખધ છે. ફક્ત રૂા. ૧૦૦૧ થી મુરબ્બીશ્રી માટે ૭૦ સીતેર જગ્યા ખાલી છે. અને આધ મુરબ્બીશ્રો શ. ૫૦૦૧ થી દાખલ થઈ શકે છે.
મેમ્બરાની સખ્યા પૂરતાં જ શાસ્ત્રો છપાય છે જેથી પાછળથી દાખલ થનારને સૂત્રો મળવાં મુશ્કેલ છે માટે જીજ્ઞાસુ ભાઈએ તથા અહેનાને અમારી વિનંતી છે કે તે મુરબ્બીશ્રી અથવા આધ મુરબ્બીશ્રીમાં પેાતાનું નામ જલ્દી માકલી આપે.
રાજકાઢ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ
ત્રી.