________________
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनः चम्पानगर्यां समवसरणम् ५१ (१२) उदकज्ञातम् - उदकं = नगरपरिखाजलं, तदुदाहरणेन पुद्गलस्वभाव प्रतिपादकत्वाज्ञातम् उदकज्ञातम् ।
(१३) मण्डूकः - भेकः - नन्दमणिकार श्रेष्ठिजीवः, तचरित्रोपलक्षितं मण्डूकज्ञातम् । (१४) तेतलि:- तेतलिरिति तेतलिपुत्रः सूचामात्रत्वात्सूत्रस्य, स कनकरथराजामात्यः, तदुपलक्षितं तेतलिज्ञातं तेतलिपुत्रज्ञातमित्यर्थः ।
(१५) नन्दिफलम् - नन्दिफलाभिधाना आपात भद्राः परिणामदारुणावृक्षाः, तदुदाहरणप्रतिपादकमध्ययनं नन्दिफलज्ञातम् ।
(१६) अपरकङ्का - घातकीखण्ड - भरतक्षेत्र राजधानी, तत्र परिहृतद्रौपद्यानयनार्थ कृष्ण वासुदेव गमनरूपाश्चर्यादि मरूपकं ज्ञातम् अपरकङ्काज्ञातम् ।
(१७) आकीर्णः - आकीर्णाः - कालिकद्वीपवर्तिनो जात्याश्वाः, तदुदाहरणोपलक्षितम् आकीर्णज्ञातम् ।
(१८) सुसुमा - सुमानाम्नी धन्यश्रेष्ठिदुहिता, तश्चरित्रविषयकमध्ययनं सुमाज्ञातम् ।
(खाई) के जल के दृष्टान्त द्वारा पुद्गल के स्वभाव का प्रतिपादन किया गया है १२, मंडूकज्ञात में नंदिमणिकार सेठ का जीव जो मंडूक हुआ था उसका जीवनचरित्र कहा गया है१३। तेतलिज्ञात में कनकस्थराजा के श्रमात्य तेतलि का जीवन चारित्र लिखा गया है१४ | नंदीफलज्ञात में नंदिफलजो देखने में तो बडा सुन्दर होता है परन्तु उसका परिणाम बडा ही दारुण होता है- यह बात स्पष्ट की गई है १५ । अपर कंकाज्ञात में धातकी खंडस्थ भरत क्षेत्र की राजधानी अपरकंका में परिहृत द्रौपदी को लाने के लिये गये हुए कृष्ण वासुदेव का वर्णन किया है१६ | आकीर्णज्ञात में कालिक द्वीप में रहे हुए जात्यश्वों (जातिमान अश्वों) का उदाहरण प्रदर्शित किया गया है १७ | सुंसमाज्ञात में धन्य श्रेष्ठी की पुत्री का चरित्र लिखा गया ૧૧, ઉદકજ્ઞાતમાં પરિખા (ખાઈ)ના પાણીના ઉદાહરણ વડે પુદ્ગલના સ્વભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૨ મંડૂકજ્ઞાતમાં હિંદ મણિકાર શેઠના જીવ જે મેડૂક (દેડકા) થયા, તેના જીવનની કથા કહેવામાં આવી છે ૧૩, તેતલીજ્ઞાતમાં કનકરથ રાજાના મંત્રી તેતલીનું જીવન ચિરત્ર લખવામાં આવ્યું છે ૧૪, નદીળજ્ઞાતમાં નદીફ્ળ જે જોવામાં બહુ જ સારૂ હોય છે, પણ તેનુ પરિણામ બહુ જ ખરાબ હોય છે, આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અપરક'કાજ્ઞાતમાં ધાતકી ખંડ ક્ષેત્રની રાજધાની અપરકકામાં પરિષ્કૃત દ્રૌપદીને લાવવા માટે ગયેલ કૃષ્ણ-વાસુદેવનુ વર્ણન કરાયુ છે ૧૬. આકી†જ્ઞાતમાં કાલિકદ્વીપમાં રહેતા જાત્યશ્વા (જાતિમાન અવા)નું દૃષ્ટાંત અતાવવામાં આવ્યુ છે ૧૭. સુ’સમાજ્ઞાતમાં ધન્ય શ્રેષ્ઠીની પુત્રીનું ચરિત્ર લખાયુ` છે. ૧૮. પુંડરીકજ્ઞાતમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧