________________
२८४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे दीयं चित्तालादकं दरिसणिज्ज' दर्शनीयं दर्शकजनमनोहरम्, 'अभिरूव' अभिरूपं मनोज्ञस्वरूपं, 'प्रतिरूवं' प्रतिरूपं दशकजनप्रतिबिम्बयुक्तम् ईदृशं भवनं मातापितरौ कारितवन्तौ इति भावः ॥मू० २२।।
मुलम्त एणं तस्स मेहकुमारस्स अम्मापियरो मेहं कुमारं सोह पांसि तिहिकरण दिवस नक्खत्तमुहृत्तसि सरिसियाणं सरिसव्वयाणं सरि सत्तयाणं सरिसलावन्नरूवजोव्वणगुणोववेयाणं सरिसेहितो रायकुले. हितो आणिल्लियाणं पसाहणटुंग अविहववहुओ वयणमंगलसुजं. दरिसणिज्ज, अभिरूचं, पडिरूवं) यह चित्तालादक था। दर्शक जनों के मनका मोहक था, मनोज्ञस्वरूप था, और दर्शक जनों के प्रतिबिम्ब से युक्त था। इस प्रकार का यह भवन भेषकुमार के माता पिताने बनवाया। यह भवन जय, विजय; आरोग्य तुष्टि; पुष्टिकारक आदि शुभ लक्षणों से युक्त था अतिविशाल था। षट् ऋतु संबंधि विविध सुखों से तथा नाना प्रकार के उत्सवो से समन्वित था। भवन शब्द का व्युत्पत्ति लभ्ध अर्थ भी यह होता है कि जो अभयदान से अथवा सुपात्र दान करुणा दान से समुपार्जित पुण्यवाले पुरुषो को पुण्योपभोग के लिये प्राप्त होता है वही भवन है। भवन और प्रासाद में अन्तर यह है कि भवन दीर्घता की अपेक्षा कुछ कम विस्तारवाला होता है। प्रासाद की अपेक्षा दुने विस्तारवाला होता है । भवन एक खंडवाला तथा प्रासाद अनेक खंडवाला होता है । "मन्त्र" २२॥ पडिरूव) मा मा यिsus Sतो, भने शान मानने ७५भाउना२ तो, मनाश સ્વરૂપ હતું, અને દર્શકોના પ્રતિબિંબથી યુકત હતું. આ પ્રમાણે આ મહેલ મેઘકુમારનાં માતાપિતાએ બનાવડાવ્યું હતું. આ મહેલ જ્ય, વિજય આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ કરનાર વગેરે શુભલક્ષણસંપન્ન હતું અને તે અતિવિશાળ હતે. છ નતુઓ સંબંધી બધી સુખ સગવડે તેમજ અનેક જાતના ઉત્સવોથી તે યુકત હતે. ભવન (મહેલ) શબ્દને વ્યુત્પત્તિ લભ્ય અર્થ પણ એજ થાય છે કે જે અભયદાનથી અથવા સુપાત્ર દાન, કરુણ દાનથી ઉપાર્જિત પુણ્યશાળી પુરુષને પુણ્યપભોગ માટે મળે છે તે જ ભવન છે. ભવન અને પ્રાસાદમાં આટલે જ તફાવત છે કે દીર્ધતા (લંબાઈ)ની દષ્ટિએ ભવન પ્રાસાદ કરતાં બેડા વિસ્તારવાળું હોય છે. પ્રાસાદની અપેક્ષાએ બમણા વિસ્તારવાળું હોય છે. ભવન એક મજલાવાળું તેમજ પ્રાસાદ અનેક મજલાવાળો હોય છે. સૂત્ર રરા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧