________________
ज्ञाताधर्मकथाङ्गमत्र धर्मभ्या दूरं यातः गतः सकलापादेयगुणमधिगतः स आयः, उक्तश्च
"यमादमिथयात्वकषायदोषा, दाराद्गतः सद्गुणराशिमाप्तः । बुद्धः परेषां प्रतिबोधको य,-स्तमाहुरार्य विबुधा गुणज्ञाः ॥१॥" 'सुधर्मा' इति नामकः स्थविरः तपःसंयमादिषु सीदतःसाधून इहलोकपरलो कापायमदर्शनपूर्वकं सारणावारणाभ्यां स्थिरीकरोतीति स तथोक्तः, स्थविरगुणसंपन्नइत्यर्थः, उक्तश्च--
रत्नत्रये वर्तयतोऽनगारान्, स्थिरीकरोत्यत्र विषीदतश्च । ___मूत्रार्थयुक्तो गणनायकच, सच्छत्तिमान् स स्थविरो विभाति ॥१॥ शिष्य आर्य सुधर्मा स्वामी नामके स्थाविर थे। समस्त हेय धर्मोसे दूर रहना और सकल उपादेय गुणों से भरपूर होना उसका नाम आये है । कहा भी है प्रमाद मिथ्यात्व अविरति कषाय ये सब दोष हैं-हेयधर्म हैंउनसे रहित होना तथा सद्गुण राशिसे युक्त होना स्वयंबुद्ध होना पर का प्रतिबोषित करना-ये धर्म आर्य के लक्षण हैं। ये लक्षण सुधर्मास्वामी में था। इसलिये उन्हें आर्य कहा है। ता तथा संपम आदि गुणोंसे जो साधुजन शिथिल हो रहे हों उन्हें इसलोक तथा परलोक संबन्धी भय पदर्शनपूर्वक सारणावारणाद्वारा तप संयम में स्थिर करनेवाला जो होता है उसका नाम स्थविर है। अय सुधर्मास्वामी स्थविर के इन गुणों से सम्पत्र थे इसीलिये सूत्रकार ने उन्हें स्थविर नाम से कहा है। कहा भी है-रत्नत्रय में वर्तमान जो अनगार उससे च्युत हो रहे हों उसमें दृढकरनेवाला सूत्र और उसके अर्थका विशेषबोध रखने वाला गणका नेता तथा विशि વીરના શિષ્ય આર્ય સુધર્મા સ્વામી નામે સ્થવિર હતા. બધા હેય ધર્મોથી દૂર રહેવું અને સંપૂર્ણ ઉપાદેય ગુણોથી યુક્ત થવું તેનું નામ “આર્ય છે કહ્યું પણ છે કે પ્રમાદ, મિશ્વાત્ય આવિરતિ, અને કષાય આ બધા દોષો છે, હય–ત્યાગવા યોગ્ય એનાથી રહિત થવું સદૂગુણ–રાશિથી યુકત થવું સ્વયં બુદ્ધ થવું, બીજાને પ્રતિબધિત કર આ ધર્મો આયનાં લક્ષણ છે. સુધર્માસ્વામીમાં આ તમામ લક્ષણો હતાં. એથી જ તેઓ આર્ય કહેવામાં આવ્યા છે. તપ અને સંયમ વગેરે ગુણેથી જે સાધુઓ શિથિલ થઈ રહ્યા છે, તેઓને ઈહલોક અને પરલોકનો ભય બતાવીને સારણ–વારણ વડે તપ અને સંયમમાં સ્થિર કરનાર જે હોય છે, તેનું નામ સ્થવિર છે. સ્થવિરના આ બધા ગુણોથી આર્ય સુધર્મા સ્વામી સંપન્ન હતા, એથી જ સત્રકારે તેઓને “સ્થવિર કહ્યા છે. કહ્યું પણ છે કે રત્નત્રયમાં જે અનગાર વિદ્યમાન છે. તેનાથી ચુત થયેલ ને તેમા દઢ કરનાર “સૂત્ર” અને તેના અર્થને વિશેષ બંધ રાખનાર ગણુને નેતા તેમજ જે સવિશેષ શક્તિ સંપન્ન હોય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧