SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका, सू ८ स्वप्नफलनिरूपणम् १०७ तिकारकम्, सुकुमालपाणिपाय' सुकुमारपाणिपादं = कोमलकरचरणम् 'जाव' यावत् - यावच्छेदेन 'अहीनपञ्चेन्द्रियशरीरं, लक्षणव्यञ्जनगुणोपपेतं, मानोन्मानप्रमाणपतिपूर्ण सुजातसर्वाङ्गसुन्दरा शशिसौम्याकारं, कान्तं प्रियदर्शनं सुरूपम् एतादृशं 'दारगं' दारकं = पुत्रं 'पयाहिसि' त्वं प्रजनिष्यसि, इदमेव स्वमस्यास्य फलमवेहीति भावः । पुनः किम् ? इत्याह- ' से वि य' इत्यादि, सोऽपि च खलु 9 जन्म दो गी । पुत्र को जो कुलकेतुरूप कहा गया है उसका तात्पर्य यह है कि जिस प्रकार ध्वजा दूर२ तक दिखलाई देती है उसी प्रकार यह पुत्र भी अपने यश और कीर्ति द्वारा दूर२ तक जनता में प्रसिद्ध होगा । अथवा जिस प्रकार वंशपरंपरागत पताका फहराती रहती है उसी प्रकार यह भी अद्भूत कार्य कारी होने से अपने कुल में चमकता रहेगा । दीपक की उपमा देने का यह प्रयोजन है कि जैसे दीपक घटपटादिक पदार्थों का प्रकाशक होता है उसी तरह यह भी कुलक्रम से आये हुए महत्त्व का प्रकाशक होगा । अथवा 'कुलदीप' की छाया कुलद्वीप भी हो सकती है। इसका भाव यह होता है कि जिस प्रकार द्वीप जनता का आधारभूत होता है उसी तरह यह भी अपने कुल का एक आधारभूत होगा । पर्वत की उपमा इसमें इसलिये घटित होती है कि जिस प्रकारपर्वत एक स्थिर आश्रय माना जाता है और वह बडी२ आंधी के झकोरों से भी अपरिभविनीय होता हैं । उसी प्रकार यह पुत्र भी अपने कुल का एक स्थिरभूत भूत आश्रय होगा और अन्य व्यक्तियों જે કુળની ધજા (કેતુ) રૂપે કહેવામાં આવ્યા છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ ધજા બહુ દૂર સુધી જોવામાં આવે છે, તેમજ આ પુત્ર પણ તેમના યશ અને કીર્તિ વડે બહુ દૂર સુધી પ્રજામાં પ્રસિદ્ધિ પામશે. અથવા જેમ વંશ પરંપરાગત પતાકા લહેરાતી રહે છે, તેમ જ આ પણ અવનવા કાર્યાં કરનાર હોવાથી પોતાના કુળમાં પ્રકાશતા રહેશે. દીપકની ઉપમા આપવાના આ આશય છે કે જેમ દીપક ઘટપટ' વગેરે પદાર્થોના પ્રકાશક હોય છે, તેમજ આ પણ કુળક્રમે આવેલ ‘મહુત્ત્વના પ્રકાશક થશે, અથવા ‘કુલદીપ’ની છાયા (બીજો અ) કુલદ્વીપ પણ થઈ શકે છે. એના આશય આ પ્રમાણે છે કે જેમ દ્વીપ (બેટ) સમાજના આધાર હાય છે, તેમજ આ પશુ પોતાના કુળના એક આધાર થશે. પર્યંતની ઉપમા એને એટલા માટે આપવામાં આવી છે કે જેમ પત એક સ્થિર (અડગ) આશ્રય (આધાર) મનાય છે અને તે ભયંકર વાવા ઝોડાના આઘાતથી પણ અજેય હાય છે તેમજ આ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy