________________
ज्ञाताधर्म कथाङ्गसूत्रे मुखप्रविष्टश्वेतगजरूपं स्वप्नमितिभावः' 'पासित्ताणं' दृष्ट्वा 'पडिबुद्धा' प्रतिबुद्धाजागरिता । स्वप्नो नवधा भवति, उक्तश्च-" (१) अनुभूतः (२) श्रुतो (३) दृष्टः (४) प्रकृतेश्च विकारजः ' स्वभावतः समुद्भूत, (५) श्चिन्तासन्तति सम्भव: (६)॥१॥ देवताद्युपदेशोत्थो (७) धर्मकर्म प्रभावजः । (८) पापोद्रकेसमुत्थश्च (९) स्वमःस्यान्नवधानृणाम् ॥२॥ प्रकारैरादिमै पङ्गि-रशुभश्च शुभोऽपिवा । दृष्टो निरर्थकः स्वमः, सत्यस्तु त्रिभिरुत्तरैः ॥३॥ मालास्वमोहि दृष्टश्च, तथा ऽऽधिव्याधिसंभवः। मलमूत्रादि पीडोत्थः, स्वप्न सर्बो निरर्थकः ॥४॥ धर्मरतः समधातु,-यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थ स्वमः प्रसाधयति ॥५॥" इत्यादि ॥सू० ६॥ प्रातःकाल देखा गया स्वप्न तत्काल अपना फल देता है। 'सुत्तजागरा' पद यह प्रकट करता है कि केवल सोती हुई अवस्था में अथवा जगती हुई अवस्था में स्वप्न नहीं आता है किन्तु कुछ२ जागती एवं कुछ२ सोती हुई अवस्था में ही स्वप्न आया करता है।
(पासित्ताणं) स्वप्न देखकर (पडिबुद्धा) वह धारिणी देवी उसी समय प्रतिबुद्ध हो गई-जग गई। स्वप्न ९ नव प्रकार के होते हैं-अनुभूत १ श्रुत २ दृष्ट ३ प्रकृति विकारज ४ स्वभावतः समुद्भूत ५ चिन्ता समुद्भूत ६ देवतादि उपदेशोत्थ ७ धर्म कर्म प्रभावज ८ तथा पापोद्रेक समुत्थ ९। इनमें आदि के ६ प्रकारों को लेकर जो शुभ और अशुभ स्वप्न आते हैं-वे निरर्थक-निष्फल होते हैं। अन्त के तीन प्रकारों को लेकर जो स्वप्न आते हैं वे सत्य होते हैं। माला का स्वप्न आधिव्याधिजन्य स्वप्न मलमूत्र आदि की बाधा जन्य स्वप्न ये सब निरर्थक कहे गये हैं। जो એક પખવાડિયામાં ફળ આપે છે. સવારે જોયેલું સ્વપ્ન તરત જ ફળ આપે છે. 'सुत्तजागरासे ५४ मेम सतावे छ ३४ सुषु। अवस्था मथव श्रत मवસ્થામાં સ્વપ્ન નથી આવતા, પણ થોડી જાગ્રત અને દેડી સુષુપ્ત અવસ્થામાં જ સ્વનિ આવે છે.
(पासिनाणं) स्वपन नन (पडियद्धा)ते पारिवी तरत८ ७. स्वप्न નવ પ્રકારના થાય છે જે નીચે પ્રમાણે છે–૧ અનુભૂત, ૨ શ્રત, ૩ દષ્ટ ૪ પ્રકૃતિ વિકારજ ૫ સ્વભાવતઃ સમુદ્ભૂત ૬ ચિંતા સમુદ્દભૂત ૭ દેવતાદિ ઉપદેશેલ્થ ૮ ધર્મક પ્રભાવજ ૯ પાપઢેક સમુથ, આ બધામાં પહેલા છ પ્રકારેને લીધે જે શુભ અને અશુભ સ્વપ્ન આવે છે, તે નિરર્થક-નિષ્ફળ હોય છે. બાકીના ત્રણ પ્રકારને લીધે જે સ્વપ્ન આવે છે તે બધાં સત્ય હોય છે. માળાનું સ્વપ્ન, અનેક જાતના સ્વમો આવવા આધિવ્યાધિજન્ય સ્વપ્ન, મળમૂત્ર વગેરેની બાધા જન્ય સ્વપ્ન, આ બધાં અર્થ વગરના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧