SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचम्किीका श०५१ उ.११३-१४० मि. राशियुग्म कृ. नरयिकोत्पातः ७६३ सरिसा अट्टावीसं उद्देसगा कायया' एवं पूर्ववदेवत्रापि मिथ्यादृष्टयभिलापेना भवसिद्धिक सदृशा अष्टाविंशतिरुदेशकाः कर्तव्याः, यथाऽभवसिद्धिकपकरणे अष्टाविंशविरुद्देशकाः कथिता स्तेनैव रूपेण औधिकोद्देशकस्तथा षडलेश्यान्ती वेण षडुद्देशका मिलित्वा सप्तोद्देशकाः सर्वत्र कृतयुग्मादिचतुर्विधयुग्मानु प्रवेशेनाष्टाविंशतिरुद्देश का वक्तव्याः, पूर्व यत्रामवसिद्धिकपदं दत्तं तत्र प्रकृते मिथ्यादृष्टिपदं देयम् । 'सेवं भते । सेवं भते । त्ति' तदेव भदन्त तदेवं भदन्त इति । ११३-१४० उद्देशकाः समाप्ताः॥ मिच्छादिहि अभिलावेणं अभवमिद्धियसरिसा अट्ठवीसं उद्देसगा कायव्या' हे गौतम ! इनके सम्बन्ध में भी मिथ्यादृष्टि पद के उच्चारण से अभवसिद्धिक नैरयिकादिकों के जैसे २८ उद्देशक बनालेना चाहिये । इनमें चार औधिक उद्देशक हैं। और ६ लेश्या सम्बन्धी २४ उद्देशक हैं। सब मिलकर २८ उद्देशक हो जाते हैं । इनके बनाने की विधि ऊपर प्रकट की जा चुकी है। इस प्रकार पहिले जहां भवसिद्धिक पदका प्रयोग किया गया है वहां वहां प्रकृत में मिथ्यादृष्टि पदका प्रयोग करना चाहिये । 'सेव भंते ! सेब भते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह कहा है वह सब सत्य ही है २। इस प्रकार कहकर गौतम ने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान छे है-'एवं एत्थवि मिच्छादिट्ठि अभिलावेण अभवसिद्धियसरिसा अट्ठावीसं उद्देसगा कायव्वा' 3 गौतम ! | Aधमा ५ मिथ्याल्टि पहना प्यार साथ અભવસિદ્ધિક નરયિકના કથન પ્રમાણેના ૨૮ અઠયાવીસ ઉદેશાઓ કહેવા જોઈએ. આમાં પણ ૪ ચાર ઔધિક ઉદ્દેશાઓ થાય છે. અને છ વેશ્યા સંબંધી ૨૪ ચોવીસ ઉદ્દેશાઓ થાય છે. એ રીતે બધા મળીને ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે. આ અઠયાવીસ ઉદ્દેશાઓ કહેવાની રીત ઉપર પહેલાં બતાવવામાં આવેલ છે, તે પ્રમાણેની સમજવી. આ રીતે પહેલાં જ્યાં અભવસિદ્ધિક એ પદને પ્રવેગ કરવામાં આવેલ છે. ત્યાં ત્યાં મિથ્યાદષ્ટિ પદને પ્રયાગ કરીને સઘળું કથન કહેવું જોઈએ. 'सेव भते ! सेव भंते ! त्ति' मापन मा५ पानुप्रिये सा समयमा જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી શ્રી ભગવતી સૂત્ર: ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy