________________
प्रमेयचन्द्रिका टीका श०४१ उ,८९-११२ कृ. स. राशि. कृ. नैरथिकोरपातः ७६१ कापोतलेक्य तेजोलेश्य पद्मलेश्य शुक्लेश्याना प्रत्येकस्य चत्वार चत्यार उद्देशका स्तदेवं सर्वे संडालनया अष्टाविंशतिरुदेशका भवन्ति, इति । 'सेवं मंते ! सेव' मंते ! ति' जाव विहरइ तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति यावद्विहरति ।
'एकचत्वारिंशत्तमे शतके ८९-११२ उद्देशका समाप्ताः॥ कृतयुग्मादिराशिमित नीललेश्यावाले सम्यदृष्टि नैयिकादिकों के चार उद्देशक, तथा कृतयुग्मादिराशिप्रमित कापोतलेक्यावाले सम्यदृष्टि नैरयिकादिकों के चार उद्देशक तथा कृतयुग्मादि राशिप्रमित तेजोलेश्यावाले सम्यग्दृष्टि असुरकुमारादिकों के चार उद्देशक, तथा कृतयुग्मादिराशिप्रमित पालेश्यावाले सम्यग्दृष्टि तिर्यपंचेन्द्रिय आदिकों के चार उद्देशक और कृतयुग्मादिराशिपमित शुक्ल. लेश्यावाले सम्यग्दृष्टि तिर्यक्रपंचेन्द्रियादिकों के चार उद्देशक इस प्रकार ६ लेश्या सम्बन्धी २४ उद्देशक ये हैं सब कुल मिलाकर यहां २८ उद्देशक होते हैं । सेव भंते ! सेव भंते ! ति जाव विहरई' हे भदन्त ! जसा आपने यह कहा है वह सब सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर गौतमने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये।
शतक ४१ उद्देशक ८९से ११२ तक समाप्त हुए ॥ ઉદેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિ પ્રમાણ પદ્મશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નરયિકના સંબંધમાં ચાર ઉદેશાઓ તથા કૃતયુગ્મ રાશિ પ્રમાણે શુકલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નૈયિકના સંબંધમાં ચાર ઉદેશાઓ આ રીતે છ લેશ્યાસંબંધી ૨૪ ચોવીસ ઉદ્દેશાઓ થાય છે. અને બધા મળીને અહિયાં ૨૮ અઠયાવીસ ઉદેશાઓ થાય છે.
'सेव भंते ! सेव भंते ! ति जाव विहरइ' हे सगन् मा५ हेवानुप्रिये આ વિષયમાં જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ નેવ્યાસીમા ઉદ્દેશથી ૧૧૨ એકસબાર સુધીના વીસ ઉદ્દેશાઓ સમાપ્ત
૪૧-૮૯ થી ૧૧૨ા भ० ९६
શ્રી ભગવતી સૂત્ર : ૧૭