________________
भगवतीसूत्रे शततेऽपि द्वादश २४, सप्तत्रिंशत्तमेऽपि द्वादश ३६, अष्टत्रिंशत्तमेऽपि द्वादश ४८, एकोनचत्वारिंशत्तोऽपि द्वादशशतानि ६० चत्वारिंशत्तमे एकविंशतिः ८१ शतानि सर्वसङ्कलनया एकाशीति महायुग्मशतानि भवन्ति । एकाशीतेः प्रत्येक मुद्देशाना मेकादशत्वेन एकादशसंख्यया गुणने एकनवत्युत्तराष्टशतानि उद्देशकानां भवन्ति । तानि च महायुग्मशतानि समाप्तानि ॥ इति श्री-विश्वविख्यातजगवल्लभादिपदभूषितबालब्रह्मचारि - जैनाचार्य पूज्यश्री-घासीलालचतिविरचितायां श्री भगवतीसूत्रस्य' प्रमेयचन्द्रिकाख्यायां
व्याख्यायां चत्वारिंशत्तमं शतकं समाप्तम् ॥४०॥ महायुग्मशत हैं, ३६ वें शतक में भी १२ महायुग्मशत हैं, ३७ वें शतक में भी १२ महायुग्मशत हैं, ३८ वे शतक में भी १२ महायुग्मशत हैं, ३९ वें शतक में भी १२ महायुग्मशत हैं और ४० वें शतक में २१ महायुग्मशत हैं। इन सब ८१ शतों के ११-११ उद्देशक हैं। इसलिये इन सब उद्देशकों की संख्या ८९१ होती है। ये सब महायुग्मशत समाप्त हुए। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत
"भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके
चालीसवां शतक समाप्त ॥४०॥
છે. પાંત્રીસમાં શતકમાં ૧૨ બાર મહાયુમ શતક કહેલ છે. ૩૬ છત્રીસમાં શતકમાં પણ ૧૨ બાર મનાયુગ્મ શતકે બતાવ્યા છે. ૩૭ સાડત્રીસમાં શતકમાં પણ ૧૨ મહાયુગ્મ શતકો કહ્યા છે. ૩૮ આડત્રીસમા શતકમાં પણ ૧૨ બાર મહાયુગ્મ શતકે કહ્યા છે. ૨૯ ઓગણચાળીસમા શતકમાં પણ બાર ૧૨ મહાયુગ્મ શતક કહેલ છે. અને ૪૦ ચાળીસમાં શતકમાં ૨૧ એકવીસ એક વીસ મહાયુગ્મ શતકે કહ્યા છે. આ બધા મળીને ૮૧ એકાશી મહાયુગ્મ શતકો થાય છે. તે બધા શતકોમાં ૧૧–૧૧ અગિયાર-અગિયાર ઉદ્દેશાઓ કહેલ છે. તેથી બધા ઉદેશાઓની સંખ્યા ૮૯૧ આઠસોએકાણુની થાય છે. પાસત્તરમાથી ૨૧ એકવીસમા મહાયુમે સુધીના પાંચ મહાયુગ્મ શતકો
સમાપ્ત ૫૪૦-૧૭-૨૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાલીસમા શતકનું ચાળીસમું શતક સમાપ્ત ૪૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૭