SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्प्रे टीका--'सुकलेस्ससयं जहा ओहियसयं' शुक्लेश्यशतं यथधिकशतम्' देव स्वारिंशत्तमशतकस्य यत् प्रथमं शतं तत औधिकशतं तस्मिन् प्रथमशतके कृतयुग्मकृतयुग्मसंशिपञ्चेन्द्रियाणां येन रूपेणोस्तादिकं कथित तेनैव रूपेण उपपातादिकं यथावन्निरूप्य शुक्लले इयशतमषि भणितव्यम् । प्रथम शतापेक्षया यद्वैलक्षण्यं दर्शयति 'नवरे' इत्यादिना 'नवरं संचिणा ठिईय जहा कण्ड लेस्ससए' नवरं - केवलं संस्थानावस्थितिकालः स्थितिरायुषो यथा कृष्णलेश्यशने अवस्थितिकालो जघन्येन एक समय मुत्कर्षेण त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तमुहूतीभ्यधिकानि शुक्ललेश्यावस्थानमित्यर्थः । एतच पूर्व भगतान्तिमान्त દુઃ टीकार्थ- जैसा औधिक शत कहा गया है वैसा ही शुक्कललेश्या वाले जीवों के सम्बन्ध में भी कह लेना चाहिये । चालीश वें शतक का जो प्रथम शत है उसका नाम औधिक शत है । उस प्रथम शत में कृतयुग्म कृतयुग्म संज्ञि पञ्चेन्द्रिय जीवों का जिस रूप से उत्पाद आदि कहा गया है उसी रूप से कृतयुग्म कृतयुग्म राशिप्रमित शुक्लबाले इन संज्ञि पश्चेन्द्रिय जीवों का भी इस शत में उत्पाद आदि कह लेना चाहिये | 'नवर' संचिणा ठिई य जहा कण्हलेस्ससए' परन्तु उस प्रथम शत की अपेक्षा इस शुक्ललेश्य शत में अवस्थान और स्थिति को लेकर भिन्नता है । यहां अवस्थान काल और स्थितिकाल कृष्णलेश्य शत में जैसा कहा गया है वैसा ही है । इस प्रकार अवस्थान काल यहां पर जघन्य से १ समय का और उत्कृष्ट से अन्तर्मुहूर्त्त ટીકા-ઔ ઘક શતકમાં જે પ્રમાણેનુ કથન કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનુ કથન જીલલેસ્યાવાળા જીવેના સમ્બન્ધમાં પણ શતક કહેવુ જોઈ એ. ચાળીસમ શતકનું જે પહેલુ શતક છે, તેનુ નામ ઔધિક શતક કહેલ છે. તે પહેલા શતકમાં મૃત્યુગ્મ કૃતયુગ્મ સંગી પચેન્દ્રિય જીવેાના ઉત્પાદ જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિપ્રમાણવાળા શુકલલેશ્યાવાળા આ સત્તિ પ‘ચેન્દ્રિય જીવેાના આ શતકમાં ઉત્પાદ વિગેરે કહેવા से. 'नवर' संचितॄणा ठिई य जहा कण्हलेस्स्सए' ५२'तु ते पडेलां शतनी અપેક્ષાએ આ શુકલલેશ્યા શતકમાં અસ્થાન અને સ્થિતિ સંબધી જુદાપણુ કહેલ છે. અહિયાં અવસ્થાન કાળ અને સ્થિતિ કાળ કૃષ્ણલેખ્યાશતકમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે છે. આ રીતે અહિયાં અવસ્થાનકાળ જધન્યથી ૧ એક સમયના અને ઉત્કૃષ્ટથી અન્તમૂહૂત' વધારે ૩૩ તેત્રીસ સાગરોપમના શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy