________________
५८०
भगवतीसूत्रे युग्मोद्देशादारभ्य चरमाचरम कृतयुग्मकृतयुग्मोद्देशपर्यन्तमेकादशोदेशकाः कृता स्तथैव इहापि नीललेश्य पदमधिकृत्य कृतयुग्म कृतयुग्मादि घटिता एकादशोदेशका अपि करणीयाः। सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति । इति श्री - विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितवाल ब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री भगवतीमूत्रस्य' प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां पञ्चत्रिंशत्तमशतके तृतीयमेकेन्द्रियमहायुग्मशतं समाप्तम् ॥३५॥३ कृतयुग्म कृतयुग्म उद्देशक से लेकर चरम चरम कृतयुग्म कृतयुग्म उद्देशक तक ११ उद्देशक किये गये हैं उसी प्रकार से यहां पर भी नीललेश्य पद को लगाकर कृतयुग्म कृतयुग्म आदि घटिन ११ उद्देशक कर लेना चाहिये । 'सेव भंते सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह कथन किया है, वह सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर गौतमस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया । वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भाषित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥१॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" को प्रमेयचन्द्रिका व्याख्याके पैंतीसवें शतकका
तीसरा महायुग्म शतक समाप्त ॥३५-३॥ 'एक्कारस उद्देनगा तहेव' ज्युलेश्या वाणामोना शत:भो मौ४ि कृतयुग्म કૃતયુગ્મ ઉદ્દેશથી લઈને ચરમ ચરમ કૂતયુગ્મ કૃતયુગ્મ ઉદ્દેશ સુધી ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ નીલલેશ્યા પદ લગાવીને કૃતયુગ્મ કયુમ વિગેરે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ સમજવા. _ 'सेव भते ! सेब भंते ! त्ति' हे भगवन् मा५ हेवानुप्रिये २ प्रभो ॥ વિષયમાં કહ્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે હે ભગવન આપનું કથન સત્ય જ છે, એ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પાંત્રીસમા શતકનું ત્રીજુ એકેન્દ્રિય મહાયુમ
શતક સમાપ્ત ૩૫-૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૭