________________
प्रमेयचन्द्रिका टीका श०३३७.१ सू०१ एकेन्द्रियजीव निरूपणम्
२५५
एकेन्द्रियाणां कर्मप्रकृति बन्धनवेदनविषये यत्कथितम् - तत्सर्वं सत्यमिति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति वन्दित्वा नमस्थित्वा संयमेन तपसाऽऽत्मानं मावयन् विहरतीति ॥ सू० ||३३|१|
॥ इति श्री विश्वविख्यात - जगद्वल्लभ- प्रसिद्धवाचक- पञ्चदशभाषाकलितललितकला पालापकमविशुद्ध गद्यपद्यनैकग्रन्थ निर्मापक, बादिमानमर्दक- श्रीशाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त - 'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरु - बालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्य श्री घासीलालवतिविरचितायां श्री " भग वतीसूत्रस्य " प्रमेयचन्द्रिकाख्यायांव्याख्यायां त्रयस्त्रिंशत्तमें शतके प्रथमोदेशकः समाप्तः ॥३३ - १॥
बन्धन एवं उनके वेदन के विषय में जो कहा है वह सब सत्य ही है । इस प्रकार कहकर गौतम ने प्रभुश्री को वन्दना की और उन्हें नमस्कार किया । वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्माको भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये । जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवती सूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके तेतीसवें शतकका प्रथम उद्देशक समाप्त ॥ ३३ - १॥
જે કથન કર્યું" છે. તે સઘળું કથન સત્ય જ છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧ા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકના પહેલા ઉદ્દેશ સમાપ્ત ૫૩૩-૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭