SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्ने पूर्ववदेव ज्ञातव्यमिति । 'सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भद. न्स ! इति हे भदन्त ! नीलले इश्क्षुल्लककृतयुग्मादि नारकविषये यद् देवरपियेण कथितं तत्सर्व सर्वथैव सत्यमिति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति पन्दित्वा नमस्यिस्वा संयमेन तपसा आस्मानं भावयन् विहरति ॥१०॥ इति श्री-विश्वविख्यातनगवल्लभादिपदभूषितबालब्रह्मचारि - ‘जैनाचार्य' पूज्यश्री-घासीलालबातिविरचितायां "श्री भगवतीसूत्रस्य" ममेयचन्द्रिकाख्यायां व्याख्यायां एकत्रिंशचमे शतके तृतीयोदेशका समाप्तः ॥३१-३॥ सब उत्पाद आदि पूर्वोक्त जैसे ही जानना चाहिये 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! नीललेश्य क्षुल्लक कृतयुग्मादि नारकों के विषय में जो आप देवानुप्रिय ने कहा है वह सब सर्वथा सत्य ही है। ऐसा कह कर गौतमस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया, वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये । ॥सू०१॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल जीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके तीसवें शतकका तृतीय उद्देशक समाप्त ॥३१-३॥ 'सेव भंते ! सेव भंते ! त्ति' मग नाश्या क्षुद तयुम्भ વિગેરે નારકોના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે, હે ભગવન આ૫નું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂત્રના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પુજય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકનો ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૩૦-રા શ્રી ભગવતી સૂત્ર: ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy