________________
भगवतीमो विषयच कथितः । ते खलु भदन्त ! मारकाः कथं परमवायुष्कं कुर्वन्ति ? गौतम ! अध्यवसाययोगनिर्वर्तितेन करणोपायेन एवं खलु रत्नपमापृथिवी नारकाः परमवायुष्कं कुर्वन्ति । तेषां क्षुल्लाकृतयुग्मरत्नपभानारकजीवानां कथं गतिः प्रवर्तते ? गौतम! आयुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेण एवं खलु तेषां गतिः पवर्तते । ते रत्नमभानारकाः आत्मदर्या उत्पद्यन्ते परदों बोत्पद्यन्ते ? गौतम ! आत्मद्धर्या उत्पश्चन्ते नो परद्धर्थी समुत्पद्यन्ते । ते खलु रत्नप्रभा नारकाः किमात्मकर्मणा समुत्पद्यन्ते परकर्मणा वा समुत्पद्यन्ते ? गौतम ! आत्म कर्मणैव समुत्पद्यन्ते नो परकर्मणा । ते खलु भदन्त ! रत्नप्रभानारकाः किमा कहा गया है उसके अनुसार वे नारक तीन समय वाली विग्रह गति से वहां उत्पन्न हो जाते हैं। इस प्रकार की उनकी शीघ्रगति होती है और उस शीघ्रगति का ऐसा विषय होता है। हे भदन्त! वे नारक परभव आयुका बन्ध कैसे करते है ? हे गौतम ! अध्यवसाय योग से निर्तित करणोपाय से परभव की आयु का बन्ध करते हैं अर्थात् प्राणातिपात रूप अशुभ कर्म से नरक आयुका बन्ध करते हैं। हे भदन्त ! क्षुल्लक कृतयुग्मराशि प्रमाणरूप रत्नप्रभा नारक जीवों की गति किस कारण से होती है ? गौतम ! आयु के क्षय से भव के क्षय से और स्थिति के क्षय से उनकी गति होती है, हे भदन्त ! वे रत्नप्रभा के नैरयिक आत्मद्धि से उत्पन्न होते हैं ? या परचि से उत्पन्न होते हैं ? हे गौतम ! वे आत्मदि से उत्पन्न होते हैं, परद्धि से नहीं । हे भदन्त ! वे रत्नप्रभा के नैरयिक क्या प्रात्मकर्म से उत्पन्न होते हैं या परकर्म से उत्पन्न होते है ? हे गौतम ! वे रत्नप्रभा के नैरयिक आत्मकर्म से उत्पन्न होते हैं, શીધ્રગતિને એવો વિષય હોય છે. હે ભગવન તે નારકે પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે? હે ગૌતમ! અધ્યવસાયોગથી નિવર્તિત કારણના ઉપાયથી પરભવના આયુષ્યને બંધ કરે છે. અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ કમથી નારક આયુને બંધ કરે છે. હે ભગવન મુલક કૃતયુગ્મરાશી પ્રમાણ રૂપ રતનપ્રભા પૃથ્વીના નારક જીવની ગતિ કયા કારણથી થાય છે ? હે ગૌતમ! આયુના ક્ષયથી ભવનાક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે. હે ભગવન તે રત્નપ્રભા પૃથ્વીના નૈરવિ આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે? અથવા પરનીઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, હે ગૌતમ! તેઓ આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે પરદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે રત્નપ્રભા પૃથ્વીના નરયિકે શું આત્મ કર્મથી ઉત્પન્ન થાય છે? અથવા પરના કર્મથી ઉ૫ન થાય છે ? હે ગૌતમ ! તેઓ આત્મકર્મથી ઉત્પન્ન થાય છે, પરકમથી નહીં.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭