SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती इत्यर्थः त्रयो भङ्गा भवन्ति । तथाहि-संझिनो जीवाः पूर्वोत्पन्नान द्वयादिसमय. स्थितिकान् अपेक्ष्य कालतः सप्रदेशाः भवन्ति १, उत्पादविरहानन्तरं च एक. स्योत्पत्तौ तस्य प्रथमसमयस्थितिदशायां - बहवः सप्रदेशाः, एकः अप्रदेशश्च २, बहूनामुत्पत्तिसमयप्राथम्ये तु बहवः संज्ञिनः समदेशाश्च बहवः अपदेशाश्च भवन्ति ३, इति रीत्या भङ्गत्रयं बोध्यम् । एवं सर्वपदेषु विज्ञेयम् । केवलमेतयो दण्डकयोः एकेन्द्रिय-विकलेन्द्रिय-सिद्ध-पदानि न वक्तव्यानि तेषां संज्ञिविशेपगत्वासंभवात् । 'असम्मोहिं एगिदियवज्जो तियभंगो' असंज्ञिषु असंज्ञिविषये बहुत्व विषयक द्वितीय दण्डक में जीवादिक पदों में तीन भङ्ग होते हैं वे इस प्रकार से होते हैं-संज्ञी जीव धादिक समय की स्थिति वाले पूर्वोत्पन्न संज्ञी जीवों की अपेक्षा लेकर काल की अपेक्षा से सप्रदेश होते हैं। और उत्पाद विाह के अनन्तर जब एक जीव की उत्पत्ति होती है तब उसकी प्रथम समय की स्थितिदशा में अनेक संज्ञी जीव सप्रदेश और एक संज्ञी जीव अप्रदेश ऐसा कहा जाता है । तथा जव अनेक संज्ञी जीवों की उत्पत्ति के समय को प्रथमता रहती है तब अनेक संज्ञी जीव सप्रदेश, और अनेक संज्ञी जीव अप्रदेश हैं ऐसा कहा जाता है। इस तरह से यहाँ ये तीन भंग हैं। इसी तरह से सर्व पदों में जानना चाहिये । केवल इन दो दण्डकों में एकेन्द्रिय, विकेलेन्द्रि य और सिद्ध इन पदों को कहना चाहिये । क्यों कि इन सब में (संज्ञी) इस विशेषण का अभाव है। ' असनीहिं एगिदियवजो तियभंगो" असंज्ञी जीवों में अर्थात् पृथिवी आदिक एकेन्द्रिय पदों को छोड़कर તેમાંના બહત્વ વિષયક બીજા દંડકમાં, જીવાદિક પદોમાં ત્રણ ભંગ થાય છે. તે ત્રણ ભંગ નીચે પ્રમાણે સમજવા-(૧) બે ત્રણ આદિ સની સ્થિતિ. વાળા પૂર્વોત્પન્ન સંજ્ઞી ની અપેક્ષાએ સંજ્ઞી જી પ્રદેશ હોય છે. (૨) અને ઉત્પાદ વિરહ બાદ જ્યારે એક જીવની ઉત્પત્તિ થાય છે, ત્યારે તેની પ્રથમ સમયની સ્થિતિદશામાં અનેક સંસી છ સપ્રદેશ હોય છે પણ એક જ સંસી જીવ અપ્રદેશ હોય છે. (૩) તથા જ્યારે અનેક સંસી ની ઉપત્તિના સમયની પ્રથમતા રહે છે, ત્યારે અનેક સંસી છ સપ્રદેશ હોય છે અને અનેક સંસી જીવે અપ્રદેશ હોય છે. આ પ્રકારના ત્રણ ભંગ અહીં બને છે, એ જ પ્રમાણે બધાં પદોમાં સમજવું પરંતુ આ બે દંડકોમાં એકેન્દ્રિય, વિકેન્દ્રિય અને સિદ્ધિને સમાવેશ કર નહીં, કારણ કે તેમને “સંસી’ विशेष सा ५७ नथी. " असन्नीहिं एगि दियवज्जो तियभगो" की. કાયિક આદિ એકેન્દ્રિય સિવાયના અસંજ્ઞી જીવોમાં બહુવચનવાળા બીજા દંડ શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy