________________
ममेथचन्द्रिका टी० श० ६ उ० ३ सू० ३ कम पुनलोपचयस्वरूपम् ८५३ सादित्वम् अयोग्यवस्थायां, श्रेणिप्रतिपाते वा अबन्धनात् सपर्य वसितत्वं सान्तत्वं च बोध्यम् ' भवसिद्धियस्स कम्मोवचए अणाइए सपज्जवसिए ' भवसिद्धिकस्य भवे भवेषु वा सिद्धिर्यस्य तस्य भव्यस्य जीवस्य कर्मोपचयः अनादिकः सपर्यवके कारण जो कर्मबंध होगा वह भी अपूर्व ही होगा-और योगनिमित्तक ही होगा, शरीरजन्य या वाणीजन्य ही होगा। इस निमित्त को लेकर इस कर्मबंध में सादिता प्रकट की गई है और जब वही आत्मा तेरहवें से चौदहवें गुणस्थान पर आरूढ हो जावेगा-या ग्यारहवें से वह जीव पतित हो जावेगा-तो ऐसी स्थिति में उस बंध किये हुए कर्म का अंत हो जावेगा अतः उसमें सपर्यवप्सितता आ जावेगी इसी कारण यहां पर "कितनेक जीवों का कर्मबंध सादि सान्त होता है " ऐसा कहा गया है (भवसिद्धियस्स कम्मोवचए अणाइए सपज्जवसिए) एक भव में अथवा अनेक भवों में जिस जीव को सिद्धि को प्राप्ति होगी वह जीव भवसिद्धिक है ऐसे भवसिद्धिक-भव्य-जीव के जो कर्मोपचय है वह अनादि होता हुआ भी सान्त होता है-इसका कारण यह है कि जबतक उसकी आत्मा में सम्यग्दर्शन गुण प्रकट नहीं हुआ है तबतक कर्मबंध अनादि है और इसके होते ही चारित्र की प्राप्ति हो जाने पर इसका नाशकर वह मुक्ति में चला जाता है अतः उस जीव का कर्म
પ્રમાણે બારમાં ગુણસ્થાનમાં પણ કષાની ક્ષીણતા થઈ જવાને કારણે જે કર્મબંધ થશે તે પણ અપૂર્વ જ હશે અને યોગનિમિત્તક જ હશે એટલે કે શરીરજન્ય કે વાણીજન્ય જ હશે. આ કારણે આ કમબંધમાં સાદિતા (પ્રારંભ યુકતતા) બતાવી છે. અને જ્યારે એ જ આત્મા તેરમાં ગુણસ્થાનેથી ચૌદમાં ગુણસ્થાને ચડી જશે, અથવા અગિયારમાં ગુણસ્થાનેથી નીચેની શ્રેણિના ગુણ સ્થાને ઉતરી જશે, ત્યારે તે બાંધેલા કર્મને અંત આવી જશે. તે કારણે તેમાં સપર્યવસિતતા (સાન્તતા-અન્ત યુક્તતા) બતાવી છે. તે કારણે એવું કહ્યું છે કે “કેટલાક જીવોને કર્મબંધ સાદિ અને સાત હોય છે. ”
(भवसिद्धियस्स कम्मोवचए अणाइए सपज्जवसिए ) २ ने मेममा અથવા અનેક ભવમાં સિદ્ધિની પ્રાપ્તિ થવાની હોય એવા જીવને ‘ભવસિદ્ધિક કહે છે. ભવસિદ્ધિક-ભાગ્ય-જીવને જે કમેપચય હોય છે તે અનાદિ હોવા છતાં પણ સાત (અન્ત સહિત) હોય છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેના આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થયા નથી ત્યાં સુધી કર્મબંધ અનાલિ. છે, પણ સમ્યગ્દર્શન પ્રકટ થતાં જ ચારિત્રની પ્રાપ્તિ થઈ જવાથી તેને (તે કર્મનો)
શ્રી ભગવતી સૂત્ર : ૪