________________
भगवती संग्रहणं बोध्यम्। तथा च नागकुमारादीनामपि उद्योत एव भवति, नो अन्धकारः, तदाश्रयादीनां भास्वरत्वात् । 'पुढवीकायिका जीवाः यावत्-त्रीन्द्रियाः यथा नैरयिकाः तथा भणितव्याः, तथा च पृथिवीकायादित्रीन्द्रियपर्यन्ता जीवाः नैरयिक जीववदेव, सान्धकारा एव भवन्ति, नो सपकाशा इत्यर्थः । यावत्करणावअकाय-वायुकाय-वनस्पतिकायै-केन्द्रिय-द्वीन्द्रियाः संग्राह्याः। तथा च पृथिवी. कायिकादित्रीन्द्रियान्तानां जीवानां क्षेत्रो रविकिरणादिसम्पर्के सत्यपि तेषां चक्षुरिन्द्रियाभावेन दृश्यवस्तुनो दर्शनाभावेन शुभपुद्गलकार्याकरणात् अशुभा एव पुद्गला भवन्ति, अत एव तेषामन्धकार एवेत्यर्थः । अथ चतुरिन्द्रियविषये कुमारों के यहां पर भी रहता है अंधकार बिलकुल नहीं रहता है। क्यों कि इनके भी आश्रय-भवन, विमान आदि भास्वर होते हैं । ( पुढविकाइया जाव तेइंदिया जहा नेरइया) पृथिवी कायिक जीव योवत् ते इन्द्रिय जीव नैरयिक जीवो की तरह अंधकार सहित ही होते हैं, प्रकाश सहित नहीं होते। यहां यावत् शब्द से (अप्काय, तेजस्काय वायुकाय वनस्पति काय ये जो एकेन्द्रिय जीव हैं उनका तथा द्वीन्द्रिय जीवों का ग्रहण हुआ है। तथा च-पृथिवीकाय से लेकर ते इन्द्रियतक के जीवों के क्षेत्र में यद्यपि सूर्य की किरणों का सम्पर्क रहता है-फिर चक्षुइन्द्रिय का अभाव होने के कारण दृश्यवस्तु का दर्शन इन्हें नहीं होता है-अतः शुभ पुद्गलों का जो कार्य है वह इनमें होता नहीं है-इस कारण इनके प्रति अशुभ पुद्गलों का ही सद्भाव रहता है-अतः इन्हें अंधकार सहित ही प्रकट किया गया है। अब गौतम चौइन्द्रिय जीवों વિમાન આદિ આશ્રયસ્થાનમાં પણ પ્રકાશ જ રહે છે, ત્યાં બિલકુલ અંધકાર હોતો નથી, કારણ કે તેમનાં તે આશ્રયસ્થાને પ્રકાશયુકત હોય છે. (पुढविक्काइया जाव तेइ दिया जहा नेरइया) पृथ्वायिथा तेन्द्रिय पय-तना જીવનાં આશ્રયસ્થાને નારક જીવોનાં આશ્રયસ્થાનની જેમ અંધકાર યુક્ત જ डाय छ, त्यो प्राश खाता नथी. मडी 'जाव' (५-त) ५४थी माय, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીને તથા હીન્દ્રિય જીવોને ગ્રહણ કરવામાં આવ્યા છે. જો કે પૃથ્વીકાયથી તેઈન્દ્રિય પર્યન્તના જીનાં ક્ષેત્રમાં સૂર્યનાં કિરણે પડતાં હોય છે, પણ તેમને ચક્ષુઈનિદ્રય હતી નથી. તેથી તે દક્ષ્ય વસ્તુને તેઓ જોઈ શકતા નથી. આ રીતે શુભ મુદ્ર દ્વારા જે શુભ પરિણમન થાય છે તેને લાભ તેઓ લઈ શકતા નથી. તેથી તેમનામાં તે અશુભ પુદ્ગલોને જ સદભાવ રહે છે. તે કારણે તેમનાં ક્ષેત્રને અંધકાર યુક્ત જ બતાવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪