________________
६३०
भगवतीसो भेदेषु स्थानान्तरगमनं प्रतीत्य कालेन कालापदेशानां मार्गणा यथा क्षेत्रतः, एवम् अवगाहनादितोऽपि एतदुच्यते--
'संकोय-विकोयं वि हु पडुच्च ओगाहणाए एमेव, तह सुहुम-बायर-निरेय-सेय-सदाइ परिणामं' छाया-" संकोच-विकोचमपि खलु प्रतीत्य अवगाहनाया एवमेव, तथा सूक्ष्म-बादर-निरेज-सैज-शब्दादि-परिणामम् "
अयं भाव:-अवगाहनायाः संकोचं विकोचं च प्रतीत्य कालाप्रदेशाः स्युः तथा सूक्ष्म-बादर-स्थिरा-ऽस्थिर-शब्द-मनः कर्मादिपरिणामं च प्रतीत्य कालाप्रदेशाः स्युरिति, " एवं जो सबो चिय, परिणामो पुग्गलाण इह समए,
तं तं पडुच्च एसि, कालेणं अपएसत्तं' छाया-" एवं यः सर्व एवं परिणामः पुद्गलानामिह समये,
तं तं प्रतीत्य एषां कालेन अपदेशत्वम् " प्रदेश पुगलों की तरह क्षेत्र एवं अवगाहना आदि से भी अप्रदेशी पुद्गल की मार्गणा करनी चाहिये, वह इस प्रकार से है'संकोय विकोय' इत्यादि
जिस तरह अवगाहना के संकोच और विकोच को लेकर कालाप्रदेश पुद्गल हैं, उसी तरह सूक्ष्म-यादर-स्थिर-अस्थिर-शब्द-मन और कर्मादि परिणाम को लेकर कालाप्रदेश पुद्गल हैं । ' एवं जोसव्वे ' इत्यादि। ___ इस तरह इस समय पुद्गलों का जो सर्वपरिणाम होता है उस २ सर्वपरिणाम को लेकर इन पुद्गलों का कालद्वारा अप्रदेशपना है । પદગલ ભેદમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાલા પ્રદેશ (કાળની અપેક્ષાએ અપ્રદેશી) પગની જેમ ક્ષેત્ર અને અવગાહના આદિથી પણ અપ્રદેશ પુગલની માગણી કરવી જોઈએ, તે આ પ્રમાણે છે _ 'संकोय विकोयं वि' इत्या.
જે રીતે અવગાહનાના સંકેચ અને વિકેચની અપેક્ષાએ કલા પ્રદેશ પુદગલે છે, એ જ પ્રમાણે સૂમ, બાદર, સ્થિર, શબ્દ મન અને કર્માદિ પરિ. ણામની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદ્ગલે છે.
'एवं जो सम्बो' याह.
આ રીતે આ સમયે પુદ્ગલેનું જે સર્વ પરિણામ હોય છે, તે તે સર્વ પરિણામને અનુલક્ષીને તે મુદ્દગલનું કાળ દ્વારા અપ્રદેશત્વ માનવામાં આવે છે,
श्री. भगवती सूत्र:४