________________
भगवतीसूत्रे 'गोयमा जहण्णेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेजइभागं ' हे गौतम ! एकप्रदेशावगाढः सैजः सकम्पः पुद्गलः जघन्येन एकं समयम् , उत्कर्षेण आवलिकायाः पूर्वोक्तकालविशेषरूपायाः असंख्येयभागम् - असंख्यभागपर्यन्तम् तिष्ठति, पुद्गलानां कम्पनस्याकस्मिकतया निरेजत्वादीनामिव असंख्येयकालत्वा भावात् । ' एवं जाव-असंखेज्जपएसोगाढे' एवं तथैव यावत्-असंख्येयप्रदेशाव. गाढः असंख्येये आकाशादिप्रदेशे अवगाढः स्थितः सैनः सकम्पः परमाणुपुद्गलः हे गौतम ! (जहण्णेणं एग समयं उक्कोसेकं आवलियाए असंखेज्जइ. भाग) हे गौतम ! एक प्रदेश में अवगाढ़ हुआ पुद्गल सकम्मित अवस्था में कम से कम एक समय तक और अधिक से अधिक आवलिका के असंख्यातवें भागप्रमाण कालतक रहता है । असंख्यातसमयों की एक आवलिका होती है। इस आवलिका में असंख्यात का भाग देने से जो लब्ध आता है वह असंख्यातवां भाग कहलावेगा-इस भाग प्रमाण कालतक एक आकाश प्रदेश में अवगाढ हुआ पुद्गल अधिक से अधिक समय की अपेक्षा सकंप कहा गया है । पुद्गलों का कम्पन आकस्मिक होता है । अतः कम्पनरहित निष्कंप-पुद्गल जिम प्रकार से असंख्यात कालतक रहते हैं उस प्रकार से सकंप अवस्था में पुद्गलों का रहना असंख्यात कालतक नहीं बन सकता है । इसलिये सकंप अवस्था में रहने की मर्यादा पुद्गल की आवलिका के असंख्यातवें भाग काल प्रमाण कही गई है। ( एवं जाव असंखेन्जपएसोगाढे ) इसी तरह से यावत्
तनो पाप मापता महावीर प्रभु राई छ-“गोयमा ! गौतम ! “जहण्णेणं एगं समयं उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं" मे प्रदेशमा રહેલું પતલ, ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી સકંપિત અવસ્થામાં રહે છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. તે આવલિકાને અસંખ્યાત વડે ભાગવાથી આવલિકાને અસંખ્યાતમે ભાગ બને છે. વધારેમાં વધારે એટલા ભાગ પ્રમાણ (આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) કાળ સુધી, આકાશના એક પ્રદેશમાં રહેલું પુતલ કાળની અપેક્ષાએ સકંપ કહેલું છે. પુલનું કંપન આકસ્મિક હોય છે. તેથી કંપન રહિત (નિષ્કપ) પુલ જેવી રીતે અસંખ્યાત કાળ પર્યન્ત નિષ્કપ અવસ્થામાં રહે છે, તેવી રીતે પુલોનું સર્કપ અવસ્થામાં રહેવાનું અસંખ્યાત કાળ સુધી બની શકતું નથી. તેથી પુલની સકંપ અવસ્થામાં રહેવાની કાળી મર્યાદા આવલિકાના અસંખ્યાતમાં ભાગ प्रभाय ही छ. ' एवं जाव असंखेज्जपएसोगाढे” से प्रभारी माशिना
श्री. भगवती सूत्र:४