SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ उ०६ सू०७ आधाकर्माद्याहारस्वरूपनिरूपणम् ४३१ अनालोचितपतिक्रान्तश्चेत्कालं करोति तदा तस्य नास्ति आराधना, अथ तस्य स्थानस्य आलोचितप्रतिक्रान्तश्चेत्कालं करोति तदा अस्ति तस्य आराधना' इत्यादिरीत्या ' स्थापितादिरानपिण्डपर्यन्ताहारविषयेऽपि अभिलाषा विज्ञेयाः। आधाकर्मादिषु अनवद्यतया मनोमात्रावधारकस्यानाधाराधकत्वं प्रोक्तम् ' साम्प्रतं तद् अनवद्यतया भाषणभोजनप्रदापनमरूपणविषये प्रतिपादयति-'आहाकम्म' इत्यादि । 'आहाकम्मं ' अणवज्जे ' ति बहुजणस्स मज्झे भासित्ता, सयमेव निरवद्य नहीं" इस प्रकार से मन में निश्चय करने वाला श्रमण यदि उस स्थानकी आलोचना एवं प्रतिक्रमण किये विनाही काल करता है तो उसके श्रुतचारित्र रूप धर्म की आराधना नहीं होती है, प्रत्युत विराधना ही होती है और यदि वह श्रमण उस स्थान की आलोचना और प्रतिक्रमण करके काल करता है तो उसके आराधना होती है, विरोधना नहीं होती है " इत्यादि रीति से स्थापित आदि से लेकर राजपिण्ड तक के अहारों में भी अभिलाप बना लेना चाहिये । इस तरह आधाकर्मादिकों में अनवद्य निर्दोष की भावना से केवल मन को लगाने वाले साधु में अनाराधकता कही-अब जो साधु (आहाकम्म अणवज्जे ) आधाकर्म अनवद्य है-अर्थात् आगम में जिन आहारों को सदोषरूप होने के कारण मुनिजन के लिये अकल्प्य कहा गया है उन्हें निर्दोष रूप से मानना मानकर (बहुजणस्स मज्झे ) उसे जनसभा में ( भासित्ता) ખરીદાએલું ભજન-અકલ્પનીય હોવા છતાં પણ તેને નિર્દોષ માનનારો શ્રમણ જે તે સ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મારે, તે તેને શ્રત ચારિવરૂપ ધર્મની આરાધના થતી નથી, પરંતુ વિરાધના જ થાય છે. પણ જે તે શ્રમણ તે સ્થાનની આચના અને પ્રતિક્રમણ કરીને મરે છે, તે તેના મૂતચારિરૂપ ધ મની આરાધના થાય છે, વિરાધના થતી નથી એ જ પ્રમાણે સ્થાપિત આહાર ( સાધુને નિમિત્તે જુદે રાખી મૂકેલે આહાર ) થી લઈને રાજપિંડ પર્યન્તના આહારોના વિષયમાં પણ આલાપક બનાવી લેવા જોઈએ. આ રીતે દેવયુક્ત આહારને નિર્દોષ માનીને તેમાં મન લગાડનાર સાધુમાં અનારાધકતાનું સૂત્રકાર દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આગમમાં જે આહારને સદોષ હોવાને કારણે મુનિજને માટે અકથ્ય કહેલા છે, એવા આહારને નિર્દોષ માનીને કોના સમૂહ પાસે તેમને નિર્દોષ આહાર તરીકે બતાવીને, તે પ્રકારના આહારને પિતાને માટે ઉપયોગમાં લઈને, તે સ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરનાર સાધુના શ્રતયારિત્રરૂપ ધર્મની माराधना यती नथी ५ विराधना थाय छे से वात (आहाकम्म શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy