SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ५ उ0 ४ सू० ३ हरिनैगमेषिदेवशक्तिनिरूपणम् २१९ ___टीका-केवलिप्रस्तावात् केवलिनो महावीरस्य गर्भान्तरसंक्रमणकृत्तान्त मधिकृत्य विशेषवक्तव्यतामाह-' हरीणं भंते ! ' इत्यादि । गौतमः पृच्छति-हे भदन्त ! हरिः खलु हरिणे गमेसी सकदए इत्थीगम्भं संहरमाणे किंगम्भाओ गन्मं संहरइ ?' हरिनैगमेषी शक्रदूतः हरिरिन्द्रः तदादेशकारित्वात् ततो 'हरिनैगमेषी' इति नाम्ना प्रसिद्धः, अत एवोपचारात हरिदृतोऽपि हरिपदेनोक्तः, स स्त्रीगमै, देव इस प्रकार से करने को समर्थ है। वह देव गर्भ को थोड़ी सी भी पीड़ा नहीं होने देता है। और न वह शरीर को ही काटता है । वह उसे सूक्ष्म करके भीतर रखता है और बाहर निकालता है | टीकार्थ-केवलीका प्रकरण होनेसे केवली महावीरके गर्भान्तर संकमण के वृत्तान्त को लेकर इस सूत्र द्वारा सूत्रकार विशेष कथन कर रहै हैं इसमें गौतम प्रभु से पूछ रहे हैं कि 'हरीणं भंते ! हरिणेगमेसी सकदए' हे भदन्त ! इन्द्र के संबंधी तथा इन्द्र के दूत हरिनेगमेषी नाम के देवमें ऐसी शक्ति है जो वह 'इत्थी गम्भं' एक स्त्री के गर्भ-सजीव पुद्गल पिण्डरूप भ्रूण को उसके गर्भाशय से निकाल कर दूसरी स्त्री के गर्भाशय में स्थापित कर सके ? यही बात ( संहरणमाणे किं गम्भाओ गम्भं साहरइ ) इन पदों द्वारा प्रकट की गई है । हरिनेगमेषी देव को जो शक्र का दूत कहा गया है वह उसका आदेशकारी होने के कारण से कहा गया है । तथा हरिनेगमेषी को जो ' हरि ' पद से यहां प्रकट ગૌતમ! તે દેવ એ પ્રમાણે કરવાને સમર્થ હોય છે. તે દેવ ગર્ભને સહેજ પણ પીડા થવા દેતા નથી, તે શરીરને પણ છેદત નથી. તે તેને સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે અને બહાર કાઢે છે. ટીકાઈ—કેવળીનું પ્રકરણ ચાલતું હોવાથી કેવલી ભગવાન મહાવીરના ગર્ભસ્તર સંક્રમણને અનુલક્ષીને આ સૂત્રદ્વારા સૂત્રકાર ગર્ભસંહરણના વિષયમાં પ્રશ્નોત્તરે દ્વારા સ્પષ્ટીકરણ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (हरीणं भंते ! हरिणेगमेसी सकदूए) महन्त ! छन्द्रना रिशमेषी नामना इतमा शुसवी 31 २३सी छ , ते ( इत्थीगब्भ) मे सीना न (સજીવ પુદગલપિંડરૂપ બ્રણને ) તેના ગર્ભાશયમાંથી કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાशयमा भूही श छ ? मेरी वात ( संहरमाणे कि गब्भाओ गम साहरइ ) આ સૂત્રદ્વારા પ્રકટ કરવામાં આવી છે. હરિગમેથી દેવને શકને દૂત કહેવાનું કારણ એ છે કે તે કેન્દ્રને અધીન હોય છે. કેન્દ્રની આજ્ઞાથી જ તે દેવ ગર્ભનું સંહરણ કરે છે. ગર્ભનું સંહરણ કરવું એટલે એક સ્ત્રીના ગર્ભાશયમાંથી તેને ઉઠાવિ લઈને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં તેને મૂકી દે. હરિને ગમેપી શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy