SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवन्द्रिका टी० श० ५ उ० १ सू. १ सूर्यस्वरूपनिरूपणम् इति व्यवहरन्ति, येषां तु दृश्यौ भूत्वा अदृश्यौ भवतस्ते तो अस्तं गतौ इति व्यवहरन्ति इति तयोरुदयास्तमययोः द्रष्टजनसापेक्षतयाऽनियतत्वमवसे यम् । उक्तश्च-"जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे, तह तह इओ वि नियमा जासइ रयणीय भावत्यो, एवं च सया नराणं उदयस्थमणाई होविऽनिययाई, __ सयदेस भेए कस्सइ किंची ववदिस्सइ नियमा, होने का व्यवहार होता है वह सूर्य को देखने वाले मनुष्यों की अपेक्षा होता है ऐसा जानना चाहिये । कारण की समग्र-भूमण्डल पर सूर्य के उदय होने का और अस्त होने का समय नियत नहीं है। अच्छी तरह से विचार किया जाय तो दोनों ही सूर्य लोगों के समक्ष सदा उपस्थित ही रहते हैं,परन्तु जब कोई सूर्य-आवारक द्रव्य सूर्यों की आड़में आजा ता है तब अमूक देशके मनुष्य उन्हें देख नहीं पाते अतःउनकी दृष्टि के अनुसार सूर्य अस्त हो गया ऐसा व्यवहार होता है। और जब वह आवारकद्रव्य उनके आड़े नहीं आता है तब अमुक देश के मनुष्य सूर्य को देखते हैं तो वे कहते हैं कि सूर्य उदित हो गया। इस तरह " उपर्युक्त सूर्य अदृश्य होकर जब दर्शक जनों उसको देखते हैं तो उनमें उदय हो गये ऐसा व्यवहार होता है और जब दृश्य होकर वे दर्शक जनों की दृष्टि से ओझल हो जाते है तब अस्त हो गये ऐसा उनमें व्यवहार होता है ) सूर्यों के उदय अस्त का यह व्यवहार जनके दर्शक जनों की अपेक्षा वाला होने के कारण अनियत जानना चाहिये। નાર મનુષ્યની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. કારણ કે સમ સ્ત ભૂમંડળ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાનો કેઈ નિયત સમય નથી. જે બરાબર વિચાર કરવામાં આવે અને સૂર્યો લેકની સમક્ષ સદા ઉપસ્થિત (મેજૂદ) જ રહે છે. પરંતુ જ્યારે કોઈ આવારક (આચ્છાદિત કરનારું) દ્રવ્ય સૂર્યોની આડે આવી જાય છે, ત્યારે અમુક દેશના લોકે તેમને દેખી શકતા નથી. તેથી તેઓની દૃષ્ટિએ (સૂર્ય અસ્ત પામી ગયે,) એ વ્યવહાર થાય છે. પણ જ્યારે તે આવ રક દ્રવ્ય ત્યાંથી દૂર થઈ જાય છે ત્યારે તે લેકે તેને દેખી શકે છે, અને કહે છે કે (સૂર્ય ઉદય થઈ ગયે.) આ રીતે ( ઉપર્યુક્ત સૂર્ય અદૃશ્ય થઈને ફરીથી જ્યારે દર્શકોની નજરે પડે છે ત્યારે તેઓ કહે છે કે (સૂર્યનો ઉદય થયે) અને પહેલાં દશ્ય હોય એ સૂર્ય જ્યારે દશકથી અદૃશ્ય બને ત્યારે દર્શકે કહે છે કે (સૂર્ય અસ્ત પામ્યો.) સૂર્યના ઉદય-અસ્તને આ વ્યવહાર તેના દર્શકોની અપેક્ષાએ જ કરાયો છે એમ સમજવું. અને તેથી જ તેને અનિયત સમજે. भ२ श्रीभगवतीसत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy