SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०५ उ०३ सू०२ नैरयिकायायुष्कनिरूपणम् १७१ पृथिवीनैरयिकायुष्कं वा, यावत् - अधःसप्तमपृथिवीनरयिकायुकंवा, तिर्यग्र योनिकायुष्कं प्रकुर्वन् पञ्चविधं प्रकरोति, तद्यथा-एकेन्द्रिय-तिर्यग्योनिकायुक वा भेदः सर्वो भणितव्यः, मनुष्यायुष्क द्विविधम् , देवायुष्कं चतुर्विधं तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ।। मू० २ ॥ ॥ पञ्चमशतके तृतीय उद्देशः ॥ ज्य गति में जाने योग्य जीव मनुष्य आयु का बंध करता है देवगति में जाने योग्य जीव देवायु का बंध करता है। नरक आयु का यदि जीव बंध करता है तो वह सात नरकों में से किसी एक नरक में ही जाने योग्य आयु का बंध करता है (तं जहा-रयणप्पभा पुढवि नेरइयाउयं वा जाव अहे सत्तमापुढवि नेरड्याउयं वा तिरिक्ख जोणियाउयं पकरेमाणे पंचविहं पकरेह-तं जहा-एगेदियतिरिक्खजोणियाउयं वा भेदो सन्यो भाणियन्यो, मणुस्साउयं दुविहं देवाउयं चउव्विहं) या तो वह रत्नप्रमा पृथिवि नरककी आयुका बंध करेगा या यावत् अधः सप्तमपृथिवी-नरक की आयुका बंध करेगा। इसी प्रकारसे जब वह तिर्य चगतिमें जाने योग्य आयु का बंध करता है तो, वह पांच प्रकार के तिर्यञ्चों की आयु में से किसी एक तिर्यश्च में ही जाने योग्य आयु का बंध करता है। एके न्द्रिय तिर्यच, दो इन्द्रिय तिर्यञ्च, ते इन्द्रिय चो इन्द्रिय तियश्च और पंचेन्द्रिय तिर्यंच, इस प्रकार से पांच प्रकार के होते है । सो जिस जीव ने तिर्यश्चगति में जाने योग्य आयु का बंध किया होता है-वह જવાને ગ્ય જીવ મનુષ્ય આયુને બંધ બાંધે છે, અને દેવગતિમાં જવા ગ્ય જીવ દેવાયુને બંધ બાંધે છે. જે જીવ નરકાયુને બંધ બાંધે છે, તે તે સાત नमाथी से न२४भावाने योग्य मायुन। मधमांधेछ.- ( तजहा - रयणप्पभा पुढवी, नेरइयाउय वा जाव अहेसत्तमा पुढवि नेरइयाउय वा तिरिक्त जोणियाउयं पकरेमाणे पंचविह' पकरेइ-तजहा-एगेदियतिरिक्खजोणियाउय वा भेदो सव्वो भाणियव्वो, मणुस्साउय दुविह देवाउय चरविह) i ते १ પહેલી રત્નપ્રભા પૃથ્વી–નરક-ના આયુને બંધ બાંધે છે, કાંતે બીજી નરકના આયુને બંધ બાંધે છે એ રીતે સાતમી નરક પર્યન્તની કઈ પણ એક નરકના આયુને બંધ બાંધે છે. એ જ પ્રમાણે જે તે જીવ પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના પાંચ પ્રકારના તિયામાંથી કોઈ પણ એક પ્રકારના તિર્યંચમાં જ જવાને ાય આયુને બંધ બાંધે છે. કાંતે તે જીવ એકેન્દ્રિય તિર્યંચમાં જવા યોગ્ય આયુને બંધ કરે છે, કાંતે કીન્દ્રિય તિર્યંચમાં, કાંતે તેઈન્દ્રિય તિર્યંચમાં, કાંતે ચતુરિન્દ્રિય તિર્યંચમાં અને કાંતે પંચેન્દ્રિય તિર્યંચમાં જવાને ગ્ય આયુને તે જીવ બંધ કરે છે. જે તે જીવ મનુષ્યગતિમાં श्री.भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy