________________
१३४
भगवतीसूत्रे हैं ( जाव अगणिजीव सरीरा ) यावत् शस्त्र परिणामित आदि पूर्वोक्त विशेषणों से युक्त कर दिये जाते हैं- तब ये ( अग्निजीव के शरीर हैं "इ" इस प्रकार से ( वत्तव्य सिया) कहे जा सकते हैं। तात्पर्य कहने का यह है कि ये तांया लोह आदि पदार्थ वैसे तो हैं एकेन्द्रिय पृथिवीजीव के शरीर क्यों कि ये उसी में उत्पन्न होते हैं । परन्तु जय ये खानि से बाहर निकाल कर भिन्न २ अवस्थाओं में परिणमित बनाने के लिये अग्निद्रारा द्रवीभूत किये जाते हैं तब उस स्थिति में द्रवीभूत स्थिति में अग्निजीव के शरीर हो जाते हैं-क्यों कि तब ये सर्वरूप से
अग्नि जैसे ही हो जाते हैं । बाद में जब ये भिन्न २ अवस्थाओं में डाल दिये जाते हैं और ठोस अवस्था में आ जाते हैं तब ये पुनः पृथिवी जीव शरीर के रूप से व्यवहृत होने लगते हैं । पदार्थों का ऐसा ही स्वभाव है- जो जैसा निमित्त मिलता है वह वैसी ही पर्याय वाला हो जाता है ! इसी अपेक्षा यह मब कथन किया जा रहा है। जब पदार्थ को अग्नि का निमित्त मिलता है और वह उसके निमित्त बिलकुल द्रवीभूत होकर तद्रूप जैसा बन जाता है- तब वह उसका ही शरीर माना जाता है। __ अय गौतमस्वामी प्रभु से यह पूछते हैं कि- (अहणं भंते ! अट्ठी) हे भदन्त ! अस्थि- हड्डी, (अहिज्झामे ) जली हुई हड्डी, ( चम्मे ) चर्म छ," जाव अगणिजीव सरीरा" मेने श परिणभित 2016 8५३।४त विशेषणेथी युत ४२॥य छ, त्यारे " अग्निजीव सरोरा इ क्त्तव्वं सिया” भने मनिय જીવનાં શરીર કહી શકાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તું, તાંબુ આદિ પદાર્થો મૂળ એકેન્દ્રિય પૃથ્વીકાય રૂપ હોય છે, કારણ કે તેઓ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે તેમને ખાણમાંથી કાઢીને અગ્નિદ્વારા ગાળવામાં આવે છે, ત્યારે તેઓ અગ્નિકાય જીવના શરીર રૂપે પરિણમી જાય છે, કારણ કે ત્યારે તેઓ સઘળી રીતે અગ્નિ જેવાં જ બની ગયાં હોય છે. ત્યાર બાદ જ્યારે તેમના જુદા જુદા આકારે બનાવવામાં આવે છે અને ફરી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે, ત્યારે ફરીથી તેમને પૃથ્વીકાય જીવનાં શરીર કહી શકાય છે. પદાર્થોને એ સ્વભાવ હોય છે કે જેવું નિમિત્ત મળે એવી પર્યાયવાળાં તેઓ બની જાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કથન કરવામાં આવ્યું છે. જ્યારે પદાર્થને અગ્નિનું નિમિત્ત મળે છે, અને તે કારણે જ્યારે પદાર્થ બિલકુલ એગળી જઈને અગ્નિ જેવો જ બની જાય છે, ત્યારે तेन म४िाय ३५ १ भानपामा मावे छे. प्रश्न- “ अह णं भते ! 3 महन्त !
श्री.भगवती सूत्र:४