________________
१२६
भगवतीसूत्रे पूर्वभावप्रज्ञापनां प्रतीत्य वनस्पतिजीवशरीरागि, ततः पश्चात् शस्त्रातीतानि, श त्रपरिणामितानि, अग्निध्यामितानि, अग्निजोषितानि, अग्निसेवितानि, अग्निपरिणामितानि, अग्निजीवशरीराणि इति वक्तव्यं स्यात् , सुरायां च यानि द्रवद्रव्याणि, एतानि पूर्वभागप्रज्ञापना प्रतीत्य अब्जीवशरीराणि, ततः पश्चात् शस्त्रातीतानि,
ओदन, कुल्माष एवं मदिरा ये जबतक कठिन द्रव्य घन पदार्थ रूप में रहते हैं तबतक ये पूर्वभावप्रज्ञापननय की अपेक्षा से वनस्पति जीव के शरीर हैं । (तओ पच्छा सत्थाईया, सत्य परिणामिया, अगणिज्झामिया, अगणिझूसिया, अगणिसेविया, अगणिपरिणामिया, अगणिजी. वसरीरा ति वत्तव्वं सिया ) और जब ये मूसल आदि शस्त्रों द्वारा कुटे जाते हैं- अर्थात् आकुट्टन द्वारा पूर्वपर्याय से अतिक्रान्त हो जाते हैं, शस्त्रों द्वारा पारिणामित हो जाते हैं, अग्निद्वारा पाचित हो जाते हैं, अग्निद्वारा गर्म हुए जल में उकाले जाते हैं, अग्नि की भाप द्वारा गीले कर दिये जाते हैं, अग्निद्वारा अग्नि के जैसे उष्ण कर दिये जाते हैं, तब ये ही पदार्थ अग्नि जोव के शरीर कहे जाते हैं । ( सुरए य जे दव्वे एएणं पुव्वभावपन्नवणं पडच्च आउजीव सरीरातओ पच्छा सत्थाईया जाव अगणिकायसरीराइ वत्तवं सिया) तथा मदिरा शराब में जो द्रव (ढिला) रूप द्रव्य है वह सब पूर्वभावप्रज्ञापननय की अपेक्षा से अप्काय जीव का शरीर है । और जब वही द्रव पदार्थ शस्त्र आदि सरीरा) मोहन, भाष मने महिरा या सुधी धन पाथ ३ ( 3 દ્રવ્યરૂપે ) રહે છે, ત્યાં સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ વનસ્પતિ
ना शरी२ छ ( तओ पच्छा सत्थपरिणामिया, अगणि झामिया, अगणिज्यू सिया, अगणिसेविया, अगणिपरिणामिया, अगणिजीव सरीरा ति वत्तव्य सिया) અને જ્યારે તેમને મૂસળ (સાંબેલું ) આદિ શસ્ત્રો વડે ખાંડવામાં આવે છેએટલે કે આકુટ્ટન (ખાંડવાની ક્રિયા ) દ્વારા પૂર્વ પર્યાવથી રહિત કરવામાં આવે છે, શો દ્વારા તેમનું પરિણમન કરવામાં આવે છે, અગ્નિ દ્વારા રંધાય છે, અગ્નિ દ્વારા ગરમ પાણીમાં બાફવામાં આવે છે, અગ્નિ દ્વારા પાણીની વરાળથી રાંધીને ઢીલા પાડવામાં આવે છે, અને અગ્નિ દ્વારા અગ્નિ જેવાં ઊષ્ણ કરવામાં આવે છે, ત્યારે એ જ પદાર્થોને અગ્નિકાય (અગ્નિજીવ) ના શરીર કહેવામાં આવે છે.
(सुराएय जे दवे दम्वे एए गं पुव्वभावपन्नवणं पडुच्च आउजीवसरीरातओ पच्छा सस्थाईया जाप अगणिकायसरीरा इ वत्तव्य सिया ) महशमां ने પ્રવાહી દ્રવ્ય છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ અષ્કાય જીવનું શરીર છે. અને જ્યારે તે દ્રવ (પ્રવાહી) પદાર્થને શસ્ત્ર આદિથી ખાંડવામાં આવે
श्री. भगवती सूत्र:४