________________
આપણા ખાતર નહીં તેા આપણી ભવિષ્યની પેઢી ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે.
૩૨ જૈન સિદ્ધાંતાનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું જે મહેદ કાય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે મીના સમાજના દરેક અંગમાં જગ-જાહેર છે.
અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનુ સંશાધન પૂરૂં કર્યુ છે અને ખાકીના ત્રણ સૂત્રનુ કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે, તેમ અમારી ધારણા છે.
ખત્રીસમાંના વીસ શાસ્ત્રો તથા તેના ભાગેા પ્રસિદ્ધ થઈ ગયા છે ખાકીનાં શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે.
અસહ્ય મેઘવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણા ખચ થવાના અંદાજ છે આથી બાકીના કાને પહેાંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે વીરના લક્ષ્મીન ́દન પુત્રા પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી માકીના સૂત્રો માટે રૂપિયા ૫૦૦૧ આપ નારાની અમે રાહ જોઇએ છીએ.
રાજકાટ
તા. ૧૫-૭-૬૩
શ્રી ભગવતી સૂત્ર : ૪
શ્રી અ. ભા, વ. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ