________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७६७ माणातिपातप्रत्याख्यान सुपत्याख्यातम्-सफलं गण्यते । 'ते पाणा वि जाव' ते पाणा अपि कथयन्ते-त्रसा-अपि कश्यन्ते । 'ते चिरहिया जा' ते चिरस्थि. तिका महाकायाः अनेके च सन्ति 'अयं पि भेए से णो णेयाउए भवई' अयमपि भेदः स नो नैयायिको भवति । तत्थ जे आरेणं तसा पाणा जेहिं समणोवास. गस्स आयाणसो आमरणंताए' तत्र ये आरात् प्रसाः प्राणाः येषु श्रमणोपासरस्य पादानशः व्रतधारणादारम्य आमरणान्ताय दण्डो निक्षितः 'ते तो आउं विप. जहति' ते-समीपवर्तिनो जीवा खसाः ततः स्वायुषं विमजहति, 'विप्पजहिता' विग्रहाय 'तत्थ परेणं जे तसा यावरा पागा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए' तत्र ये परेण प्रसाः स्थावराः प्राणाः येषु श्रमणोपासकस्यादानश आमरणान्ताय दण्डो निक्षिप्तः 'तेसु पञ्चायति' तेषु प्रत्यायान्ति 'तेहि समणो. वासगस्स सुपञ्चक्खायं भवई' तेषु श्रमणोपासकस्य सुमत्याख्यानं भवति । 'ते पाणा विजाव' ते माणा अप्युच्यन्ते ते वसा अपि ते महाकाया अपि 'अपि भेदे नहीं त्यागा है। उन प्राणियों में उत्पन्न होते हैं। वे प्राणी भी कहलाते हैं त्रस भी कहलाते हैं वे चिरकाल तक स्थित रहते हैं। उन्हें श्रमजोपासक दण्ड नहीं देता है। अतः उसके प्रत्याख्यान को निर्विषय कहना न्याय संगत नहीं है।
वहां समीप देश में रहने वाले जो त्रस प्राणी हैं, श्रमणोपासक ने वन ग्रहण के समय से लेकर मरणपर्यन्त जिनकी हिंसा का त्याग कर उस देश से दूरवर्ती किसी प्रदेश में रहने वाले जो प्रस और स्थावर प्राणी हैं, जिनको व्रत ग्रहण के समय से मृत्युपर्यन्त दण्ड देना श्रावक ने त्याग दिया है, उनमें उत्पन्न होते हैं, उन प्राणियों के विषय में श्रमणोपासक का प्रत्याख्यान सफल होता है। वे प्राणी भी कहलाते हैं और त्रस भी कहलाते हैं। श्रमणोपासक उनकी हिंसा (વિનાપ્રોજન) દંડદેવાનો ત્યાગ કરેલ છે. પરંતું અર્થદંડ દેવાનો ત્યાગ કરેલ નથી. તેઓમાં ઉત્પન્ન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહે. વાય છે. તેઓ લાંબા કાળ સુધી સ્થિત રહે છે તેને શ્રમણોપાસકદંડદેતા નથી. તેથી તેના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી.
ત્યાં સમીપના દેશમાં રહેવાવાળા જે ત્રસપ્રાણી છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યન્ત જેની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓ પોતાના આયુષ્ય નો ત્યાગ કરીને તે દેશથી દૂર રહેલા કઈ પ્રદેશમાં રહેવાવાળા જે ત્રસ અને સ્થાવર પ્રાણું છે. જેને વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યન્ત દંડ દેવાને શ્રાવકે ત્યાગ કરેલ છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણિયાના સંબંધમાં શ્રમણે પાસકનું પ્રત્યાખ્યાન
श्री सूत्रकृतांग सूत्र : ४