SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ६१७ ज्ञानप्राप्तिः। स लाभोऽनन्त केवलज्ञानमाप्तिलक्षणः परमो लाभः स च सादि. रनन्तः। एतादृशं दिव्यज्ञानपाप्तिलक्षणमपूर्वलाभं लब्ध्वाऽन्यानपि-उपदेशाद्वारा तं लाभं दिव्यज्ञानलक्षणं पापयति । तीर्थकरो महावीरो ज्ञातपुत्रः स्वयं सर्वपदार्थज्ञाता भव्यान् संसारादुत्तारयति । अतो न स वणिग्यविदग्ध इति मत्रेण प्रकाशयति । 'एवं' एवं-पूर्वोक्तः उदयः-वगिजां सावधकर्माऽनुष्ठानजनित. धनादिलामरूपः। 'णेगंत गच्चंति य' नैकान्तिको नात्यन्तिकश्च, लाभार्थ प्रवृत्तस्य लाभो भविष्यत्येवेति न नियमः कदाचिद् हानिरपि संभवति स न सर्वकालभाची तत्क्षयदर्शनात् तथा न आत्यन्तिक इति 'वयंति' वदन्ति विद्वांसः 'ते दो' नौ द्वौ तीर्थकर भगवान् कर्मों का क्षय कर के जो लाभ प्राप्त करते हैं वही वास्तविक लाभ है । वह लाभ है केवलज्ञान की प्राप्ति । वह परम लाम है और सादि अनन्त है । भगवान् दिव्यज्ञान के अपूर्वलाभ को प्राप्त करके उपदेश के द्वारा दूसरों को भी वह लाभ प्राप्त कराते हैं। तीर्थ. कर भगवान महावीर स्वयं सब पदार्थों को जानकर भव्य जीवों को संसार से तारते हैं। अतएव वह वणिक के समान नहीं है, यह बात सूत्र के द्वारा प्रकाशित करते हैं। सावद्य क्रियाओं के अनुष्ठान से होने चाला धनादि का लाभ रूप उद्य न ऐकान्तिक है और न आत्यन्तिक है। लाभ के लिए प्रवृत्ति करने वाले को लाभ होगा ही, ऐसी बात नहीं है, कभी कभी हानि भी हो जाती है। तथा यदि लाभ हो भी जाता है तो वह मदा के लिए नहीं होता, क्योंकि उसका क्षय होना देखा जाता है । अतएव जो उदय ऐकान्तिक और आत्यन्तिक नहीं है, તીર્થકર ભગવાન કમેને ક્ષય કરીને જે લાભ મેળવે છે, તે જ ખરેખર વાસ્તવિક લાભ છે. તે લાભ કેવળ જ્ઞાનની પ્રાપ્તિને છે. તે પરમ શ્રેષ્ઠ લાભ છે. અને સાદિ અનંત લાભ છે. ભગવાન શ્રી મહાવીરસ્વામી દિવ્ય જ્ઞાનનો અપૂર્વ લાભ મેળવીને ઉપદેશ દ્વારા બીજાઓને પણ એ લાભ પ્રાપ્ત કરાવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વયં સઘળા પદાર્થોને જાણીને ભવ્ય જીવોને સંસારથી તારે છે. તેથી જ તેઓ વ્યાપારી જેવા નથી. આ વાત સૂત્ર દ્વારા બતાવતાં કહે છે–સાવદ્ય ક્રિયાઓના અનુષ્ઠાનથી થવાવાળો ધન વિગેરેના લાભ રૂ૫ ઉદય એકાન્તિક નથી, તેમ આત્યંતિક પણ નથી, લાભને માટે પ્રવૃત્તિ કરવાવાળા સર્વ વ્યાપારને લાભ થશે જ એમ હોતું નથી, ક્યારેક ક્યારેક નુકશાન પણ થઈ જાય છે. તથા જે લાભ થઈ પણ જાય છે તે કાયમ માટે હેતે નથી. કેમકે તેને નાશ થતે જોવામાં આવે છે. તેથી જ જે ઉદય એકાતિક અને श्री सूत्रता सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy