SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टोका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने!शालकस्य संवादनि० ५७९ श्रमणः-द्वादशविधतपश्चरणशीलः, कर्मणो दूरवर्ती भगवान् महावीरः, 'महव्वए' पंच अणुव्वए य' महाव्रतान् पञ्चाऽणुव्रतांश्व उपदिशति पात्रसाधुमुद्दिश्य पञ्चमहाव्रतान्-माणातिपातादिविरमणलक्षणान् तथा-श्रावकाय पश्चाऽनुव्रतान्-स्थूल. प्राणातिपातादिविरमणलक्षणान् 'तहेव' तथैव 'पंचासवसंवरे य' पञ्चाश्रवसंवरांश्च -पञ्च आश्रवान् प्राणातिपातदीन मिथ्यात्वाविरत्यादीन् संवरांश्च सप्तदशपकारक संयमान 'पुन्ने सामणियमिप' पूर्णे श्रामण्ये संयमे 'विरति इह' विरतिम् उपदि. शतीति-सावद्यकर्मणो निवृत्तिम्, च शब्दात् जीवाजीवपुण्यपापनिर्जरामोक्षांच एतानुपदिशतीत्यर्थः, आई का गोशालक पति कथयति-'त्तिबेमि' इति-हे गोशालक! इत्यहमा कः कथयामीति । भगवान् तीर्थ करो महावीरः स्वयमाचरति एतान् ____टीकार्थ-लव का अर्थ है घातिक कर्म । उससे जो दूर हट जाता है वह 'लवावसक्की' कहलाता है । बारह प्रकार के तपश्चरण में जो सदा निरत रहता है वह 'श्रमण' कहा जाता है । भगवान् महावीर इन गुणों से विभूषित हैं। वे पात्र का विचार करके साधुओं के लिए पांच महाव्रतों का, श्रावकों के लिए पांच अणुव्रतों का प्राणातिपात आदि अथवा मिथ्यात्व आदि पांच आस्रवों का, सत्तरह प्रकार के संयम का, पूर्ण श्रामण्य में विरति अर्थात् पापमय कृत्यों से निवृत्ति का उपदेश देते हैं । 'च' शब्द से जीव, अजीव, पुण्य, निर्जरा और मोक्ष का भी उपदेश देते हैं। आद्रक गोशालक से कहते हैं-ऐसा मैं आद्रक कहता हूँ। आशय यह है की तीर्थकर भगवान् श्री महावीर स्वयं चारित्र का पालन करते हैं और जनसमूह में साधुओं के लिए पांच महाव्रतो का ટીકાર્થ – લવને અર્થ ઘાતિયા કર્મ છે. તેનાથી જે દૂર ખસી જાય તે 'लवावसक्की' उपाय छे. मा२ रन। त५श्वरमा २ स. २त रहे थे. તે શ્રમણ કહેવાય છે. ભગવાન શ્રી મહાવીર આ ગુણેથી શેભાયમાન છે. તેઓ પાત્રને વિચાર કરીને સાધુઓને પાંચ મહાવ્રતો તથા શ્રાવકે માટે પાંચ અણુવ્રતને અને પ્રાણાતિપાત વિગેરે અથવા મિથ્યાત્વ વિગેરે પાંચ આસ. વેને સત્તર પ્રકારના સંયમને પૂર્ણ શ્રમણ્યમાં વિરતિ અર્થાત્ પાપમય કથી નિવૃત્તિને ઉપદેશ આપે છે. “' શબ્દથી જીવ, અજીવ, પુણ્ય નિર્જર, અને મેક્ષને પણ ઉપદેશ આપે છે. આદ્રકમૂનિ વિશેષમાં ગોશાલકને કહે છે કે આ પ્રમાણે હું આદ્રક કહુ છું. કહેવાને આશય એ છે કે તીર્થકર ભગવાન્ શ્રી મહાવીર સ્વયં ચારિ. ત્રનું પાલન કરે છે. અને જનસમૂહમાં સાધુઓ માટે પાંચ મહાવ્રતાનો તથા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy