SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ વાહર सूत्रकृताङ्गसूत्र खभावत्वकथनं पूर्वापरव्यवहारयोः पार्थक्यकथनं चाऽज्ञानविजृम्भितमेव । यद्यपि -इदानी जनसमूहे धर्ममुपदिशति, तथापि न तस्य विप्रिया मियो वा, रागद्वेषरहितत्वात् पूर्व चतुर्विधघातिकर्मक्षयार्थ वासंयत आसीत् इदानीन्तु-अघातिकर्मणां क्षया धर्मदुपदिशति जनसमूहे, न तु जीविकाथ न वा रागद्वेषादिति ॥३॥ मूलम्-समिञ्च लोगं तसथावराणं खेमंकरे समणे माहणे वा।। आइक्खमाणो वि सहस्समझे एगंतयं साहयइ तेहच्चे॥४॥ छाया-समेत्य लोक सस्थावराणां क्षेमङ्करः श्रमणो माहनो वा। ___ आचक्षाणोऽपि सहस्रमध्ये एकान्तकं साधयति तथार्चः ॥४॥ एकान्तवास काही अनुभव करेंगे। अतएव भगवान महावीर प्रभु कोचं. चलचित्त कहनाअथवा उनके पूर्वकालीन एवं वर्तमानकालीन व्यवहार में असंगति बतलाना नितान्त अज्ञान का फल है। भगवान् यद्यपि इस समय जनसमूह में धर्मदेशना करते हुए विचरते हैं, तथापि उन्हें न कोई प्रिय है, एवं न कोई अप्रिय है। वे सर्वथा वीतराग हैं पहिले घातिकर्मों का क्षय करने के लिए वचनसंयम (मौन) रखते थे। इस समय अघातिकर्मों का क्षय करने के लिए धर्म का उपदेश करते हैं । वे न जीविका निर्वाह के लिए धर्मोपदेश करते हैं और न रागद्वेष से प्रेरित होकर ही ॥३॥ 'समिच्च लोग' इत्यादि। शब्दार्थ--'समणे-श्रणम:' श्रमण और 'माहणे-माहन:' माहन (मा-मत हन-मारो जीवों को ऐसा उपदेश देनेवाले) महावीर केवल કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ એકાન્તવાસને જ અનુભવ કરશે. તેથી જ ભગવાન મહાવીર સ્વામીને ચંચલ ચિત્તવાળ કહેવું અથવા તેઓના પૂર્વકાળના વ્યવહારમાં અને વર્તમાન વ્યવહારમાં અસંગતપણું બતાવવું તે કેવળ અજ્ઞાનનું જ ફળ છે. ભગવાન જે કે વર્તમાન કાળમાં જનસમુદાયને ધર્મદેશના આપતા થક વિચારે છે. તે પણ તેઓને કોઈ પ્રિય નથી તેમ કોઈ અપ્રિય પણ નથી. તેઓ સર્વથા વીતરાગ છે. પહેલાં ઘાતિકને ક્ષય કરવા માટે વચન સંયમ (મૌન) રાખતા હતા, અને વર્તમાનમાં અઘાતિ કર્મોને ક્ષય કરવા માટે ધર્મને ઉપદેશ આપે છે. તેઓ આજીવિકા મેળવવા માટે ધર્મને ઉપદેશ આપતા નથી, તેમ રાગદ્વેષને વશ થઈને પણ ધર્મદેશના આપતા નથી. ગા. ૩ ___'समिच्च लोग' त्यादि शहाथ-'समणे-श्रमणः' श्रमण भने 'माहणे-माहनः' भान (भा-न -હન મારે જીવેને ન મારે એ પ્રમાણે ઉપદેશ આપવા વાળા) મહાવીર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy