________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोंशालकस्य संवादनि० ५६५
टीका-अस्ति स्म मगधदेशे वसन्तपुरे राजकुमार आर्द्रकः । स च भगवतो महावीरतीर्थकरस्य देशनां श्रोतुकामो गतवान् । गच्छतश्च तस्य मार्गे गोशालकोमिलितः पृष्टावांश्च कुत्र गच्छसि ? आद्रक आह-देशनां श्रोतुं तीर्थकरस्य । गोशालकेन विहस्योक्तम्-न तस्य देशना श्रोतुं योग्या । यतो हि-स महावीरः पुरैकान्तचारी, इदानीन्तु बहून् उपनीय शिष्यान अतिसङ्घले सदसि देशनां ददाति । अतस्तस्य विपरीता मतिर्जाता, नेदानीकान्तचारी-नवाऽन्तप्रान्तभोजनाशीरित्यादिविषयप्रतिपादनार्थ मुत्तरप्रत्युत्तररूपेण अर्थप्रतिपादनाय स्त्रकारः सूत्रं प्रस्तौति । (अह) हे किन्तु अब वह अनेक भिक्षु शिष्यों को इकट्ठा करके पृथक पृथक् विस्तार पूर्वक उपदेश दिया करते हैं ॥१॥
टीकार्थ-मगध देश में वसन्तपुर नगर में आईक राजकुमार था। वह तीर्थंकर भगवान महावीर की धर्मदेशना श्रवण करने को चला। मार्ग में उसे गोशालक मिला। उसने पूछा-कहां जा रहे हो ? आर्द्रक ने उत्तर दिया तीर्थकर की देशना सुनने के लिए जा रहा हूं। तब गोशालक ने मुस्करा कर कहा-उनकी देशना सुनने योग्य नहीं है। क्योंकि महावीर पहले एकाकी विचरण करते थे, किन्तु अब बहुसंख्यक शिष्यों को एकत्र करके खचाखच भरी हुई सभा में उपदेश करते हैं। उनकी तो मति उलटी हो गई हैं। वह अब न एकान्त विहारी हैं और न अन्तप्रान्त आहारी हैं, इत्यादि विषय का प्रतिपादन करने के लिए उत्तर प्रत्युत्तर रूप में आगे के सूत्र हैं। प्रकृत सूत्र का अर्थ इस હવે તેઓ અનેક ભિક્ષુ શિને એકઠા કરીને અલગ અલગ વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે. તેના
ટીકાર્થ– મગધ દેશમાં વસંતપુર નગરમાં આદ્રક રાજકુમાર હતું તે તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મદેશના સાંભળવા માટે ચાલ્ય. માર્ગમાં તેને ગોશાલક મળે. તેણે તેઓને પૂછયું છે કે-તમે કયાં જાઓ છે ? આદ્રકે ઉત્તર આપે કે-તીર્થકર ભગવાનની દેશના સાંભળવા માટે હું જાઉં છું. ત્યારે શાલકે હસીને કહ્યું કે તેઓની દેશના સાંભળવા લાયક નથી કેમકે મહાવીર સ્વામી પહેલાં એકાકી વિચરણ કરતા હતા. પરંત હવે અનેક સંખ્યામાં શિષ્યોને એકઠા કરીને ખીચખીચ ભરેલી સભામાં ઉપદેશ આપે છે. તેઓની બુદ્ધિ વિપરીત થયેલી છે. તેઓ હવે એકાન્ત વિહારી રહ્યા નથી. તથા અન્ત પ્રાન્ત આહાર કરવા વાળા પણ રહ્યા નથી વિગેરે વિષયનું સમર્થન કરવા માટે ઉત્તર અને પ્રત્યુત્તરના રૂપે આગળના સૂત્રો કહ્યા છે. આ ચાલુ સૂત્રને અર્થ આ પ્રમાણે છે. –હે આદ્રક! મહાવીરે પહેલાં જે કરેલ છે, તે
श्री सूत्रतांग सूत्र : ४